લોકજીવનમાં નાગપૂજા અને નાગજાતિઓ

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના લોકજીવનમાં લોકદેવતાઓની પૂજાના જે પ્રકારો જોવા મળે છે તેમાં નાગપૂજાની પરંપરા ઘણી પ્રાચીન મનાય છે. આદિકાળથી નાગને ભય અને આશ્ચર્યનું પ્રતીક માનવામાં આવ્યું છે. શેષનાગને …

શ્રી તુલજા ભવાની માતા મંદિર- રણું

રણું સંસ્થાન એ એક પવિત્ર રમણીય સ્થાન છે. વડોદરા જીલ્લાના પાદરા તાલુકાનું આ રણું ગામ વડોદરાથી આશરે ૨૮ કી.મી.ના અંતરે આવેલું છે. મા તુલજા ભવાનીના દર્શનની સાથે સાથે ભગવાન …

શ્રી કેદારનાથ ધામનો ઇતિહાસ

હિમાલયે તું કેદારમ્‌ સ્કંદપુરાણ અનુસાર ભગવાન શિવજી પાર્વતીજીને કહે છે, ‘આ કેદારનાથ સ્થાન એટલું જ પ્રાચીન છે જેટલો કે હું છું, મારા વડે જ આ સ્થાન પર સૃષ્ટિ રચના …

શ્રી શનિદેવ મંદિર શિંગણાપુરનો અલૌકિક ઇતિહાસ

‘‘દૈવતા હૈ પર મંદિર નહીં, ઘર હૈ પર દ્વાર નહીં, ઔર વૃક્ષ હૈ પર છાયા નહીં.’’ વૈશાખ માસની અમાવાસ્યનાં દિને શનૈશ્વર જ્યંતિ ઉજવાઈ છે. સહૂ શ્રદ્ધાળુજન આ દિવસે શનિમહારાજને …

૨૦૦ વર્ષ પૂર્વેની ગામઠી ધૂળિયા નિશાળો અને સૌરાષ્ટ્રની શિક્ષણપદ્ધતિ

આપણે ત્યાં બહુ જાણીતી કહેવત છે ઃ ‘ઠોઠ નિશાળિયો ને વતરણાં ઝાઝા’. કામ કરવાની અનિચ્છાવાળો અનેક બહાના શોધે કે અણઆવડતવાળો ઝાઝો દેખાડો કરે એને માટે આ કહેવત પ્રયોજાય છે. …

શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ- તરણેતરનો ઈતિહાસ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશનથી લગભગ દરેક કિલોમીટર દૂર આવેલી વનરાજી વચ્ચે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. એમ કહેવાય છે કે વાસુકિ નાગની આ ભૂમિ છે. આ પ્રાચીન મંદિર …

શ્રી લિંબજ માતા મંદિર- દેલમાલનો પૌરાણિક ઇતિહાસ

ઉત્તર ગુજરાતની પવિત્ર ભોમકા અનેક તીર્થોની તીર્થભૂમિ છે. ગરવી ગુજરાતની ગૌરવવંતી ગાથાને વાચાઆપતું, હિંદુ-મુસ્લિમ ઐક્યની અમરવેલના પ્રતિક સમું પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનું દેલમાલગામ પ્રાચીનકાળથી જગપ્રસિદ્ધ છે. આ પવિત્ર ભોમકામાં …

શ્રી સ્તંભેશ્વર મહાદેવનો પ્રાચીન ઇતિહાસ

ભગવાન શિવ ભર્તા, કર્તા અને હર્તાના રૂપમાં પૂજાય છે. ભારતીય સંસ્કૃતિમાં તેત્રીસ કોટી દેવોમાં સૌથી વધુ આરાધ્ય દેવોના દેવ મહાદેવ. ભગવાન શંકર માટે એમ કહેવાય છે કે ક્યાંક તેઓ …

શ્રી ઉષ્ણ અંબા (ઉનાઈ) માતાજી મંદિર- ઉનાઇ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ગામે ઐતિહાસિક મહત્વ ધરાવતું ઉનાઈ માતાનું મંદિ૨ આવેલ છે. આ સ્થાનકમાં શ્રીરામ અવતા૨ સમયથી નૈસર્ગિક ગ૨મ પાણીના કુંડ આવેલા છે. ઉનાઈ માતાજીનું મંદિ૨ ખુબ …

શ્રી ઘંટાકર્ણ મહાવીર – મહુડી

શ્રી મહુડી (મધુપુરી) તીર્થમાં મુળ સ્થાનક ધરાવનારા શ્રી ઘંટાકર્ણ મહાવીર કલીયુગમાં ભક્તોનું દુઃખ દૂર કરનારા જાગતા દેવ તરીકે ઓળખાય છે. આ તીર્થ ઉત્તર ગુજરાતનું ગૌરવવંતુ ધર્મસ્થાનક તરીકે આલેખાય છે. …
error: Content is protected !!