Category: Other

ગુરુગાદી ભીમનાથ મહાદેવ આશ્રમ

એક હજાર વર્ષથી ૧૮૦૦ વિઘાના વિશાળ જંગલમાં કુદરતના રંગમાં રંગાયેલ ગુરુગાદી ભીમનાથ મહાદેવ આશ્રમનું મંદિર ખૂબ જ મોટો ઇતિહાસ ધરાવે છે. આ મંદિર શિવજી તથા માતા પાર્વતી બન્ને નું …

॥ બ્રહ્મંચારી લક્ષ્મીરામદાસજી ભગવાનદાસજી ॥

(૧) ॥ આંખલા માટે ઊપવાસ ॥ ખસ્તા ગામની ધરતી પર અજવાળા પથરાવાની તૈયારી સુરજ નારાયણે કરી, કોક કોક દેખાતા તારલા સુરજના અંજવાળામા ધીરે ધીરે ડુબી રહ્યા છે, મોસુઝણુ થય …

માણસુર આહિરની ભક્તિ- ત્રણ ત્રણ પેઢીની આહિરની ભક્તિ શુરવીરતા અને ત્યાગની કથા

માણસુર આહિરની ભક્તિ વૌવા ગામે નકલંક ધામ વિક્રમ સંવંત 1900ના અરસામાં વૌવા ગામે માણસુર રુપા (મરંડ) આહિર રહેતા જે આજે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામા આવેલુ છે. માણસુર બાપાની ભકિત …

શ્રી ચત્રભુજદાસજીબાપુ (શ્રી ઉપવાસીબાપુ)ની રામટેકરી (જુનાગઢ) ખાતે મહંત પદની તિલક ચાદર વિધી પ્રસંગ

સંવત ૨૦૬૦ કારતક વદ-૩, તા.૧૨/૧૧/૨૦૦૩ ને બુધવારનાં રોજ શ્રી રામલખનદાસજીબાપુની પાવન પરંપરામાં શ્રી રામટેકરી (જુનાગઢ) ની ગાદીએ દાણીધાર જગ્યાને તપોભૂમિ તરીકે પ્રસિદ્ધ કરનાર પુજ્ય સંતશ્રી ઉપવાસીબાપુને મહંત તરીકે સ્વીકારી …

ઝાલાવાડની ધરતીના સંતની વાત

ઝાલાવાડ ની ધરતી પર અનેક સંતો અને ભક્તો થયાં જેમની કિર્તી આજ પણ ગવાય છે એવાં મહા પુરૂષો આ ધરતીમાથે જન્મ્યાં જેમને એકજ જગ્યા પર પાંચ વખત સમાધી લીધી …

“ઘડીયાળ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 30

આજથી પચાસ સાઈઠ વરસ પહેલાં ધડિયાળો ગામડામાં પહોંચી નહોતી.. શહેરોમાં ને નાના નગરોમાં સામુહિક ધડીયાળ એટલે કે ઉચા મિનારા પર ચારે દિશાએ દેખાય તેવું ઘડીયાળ.. જેને ટાવર કહેવાતું.. તેમાં …

“વરસાદની આગાહી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 16

વરસાદ આગાહી અંગે રસપ્રદ વાતો મારા સૌથી મોટા મામા ચુનામામા.. ભોળા ભટ્ટ જેવા. અસલી જુનો પહેરવેશ કસે બંધાય તેવી આંગડીને ધોતી માથે ફાળિયું.. આંગડી પહેરતા બીજા કોઈ પટેલ આખા …

20. મહમ્મદ બીઘરો – રા’ ગંગાજળિયો

“આજે અમદાવાદમાં જે ભાગ રસુલપુરા નામે ઓળખાય છે તે એક સ્વચ્છ, સુગંધમય ગામડું હતું. લોબાનની ખુશબો જેના પાદરમાંથી જ આવવા લાગે એને આંખો મીંચીને રસુલપરૂં કહી શકો. લીલી ને …

પ્રામાણિક અને સત્યાગ્રહી શંભુ

‘સર!’ ધોરણ આઠના વર્ગની બેંચ ઉપરથી, માથા પર લાંબી શિખા, ગળગોટિયો ચહેરો અને ખભે જનોઇવાળો એક વિદ્યાર્થી આંગળી ઊંચી કરી અને તરત ઊભો થયો. આસપાસમાં એણે બાંધી નજરે જોયું …

નૈમિષારણ્ય – ભારતનું મહાતીર્થ

નૈમિષારણ્ય પુરાણકાળથી જ પ્રસિધ્ધ એવું ઉત્તર પ્રદેશના સીતાપુર જીલ્લામાં ગોમતી નદીના જમણા ઘાટ પર સ્થિત એક અરણ્ય અર્થાત્ જંગલ છે. એક એવું વન કે જ્યાં ૮૮,૦૦૦ મુનિઓએ તપશ્વર્યા કરી …
error: Content is protected !!