Category: લોક કથાઓ

🪔કપૂરો મેઘવાળ🪔

તળ ઉંડા જળ છીછરાં,કામન લંબે કેશ; નર પટાધર નીપજે, કોડીલો કચ્છ દેશ. ગુજરાતનો મોટો વિસ્તાર રોકીને પડેલાં કચ્છનો ભાતીગળ ઈતિહાસ છે. કચ્છના જાડેજા રાજવીઓ માતંગ તથા મેઘવંશને સન્માનતા આવ્યા …

એકસોને એકવીશ યૌદ્ધાઓની ખાંભીઓનો ઇતિહાસ

ગોંડલ તાલુકાના ડૈયા ગામની બહાર હારબંધ ખાંભીઓ તડકો પડે તગતગે છે. જાણે કોઇ મોટા રાજ્યની વાર ચડી આવવાની હોય, એને રોકવા રાહ જોવાઇ રહી હોય એમ આ ખાંભીઓ એકબીજાને …

વડવાઓના ગરાસ ખાતર બહારવટું ખેડી ધીંગાણામાં કામ આવનાર શૂરવીર વકતાજીની વાત

આજથી ૨૫૦ વરસ પહેલાં નાની લાખાણી નામનું ગામ જે જામનગર રાજમાં આવતું હતું. તેમાં આજનું દરબાર વાળું ફરી કહેવાય સે જેમાં અનેક શૂરવીર યોદ્ધાઓ થયાં અને સુરાઓ થયાં. એમાં …

વીર પુરૂષ પનરાજજી ભાટી

એક એવો વીર પુરૂષ જે ગૌરક્ષક તરીકે પુજાઇ છે જેમના પાળીયા જેસલમેર છે તો બીજા પાકિસ્તાન ના બહાવલપુર મા છે જ્યા બંડીયા પીર કા મોડીયા પીર તરીકે ઓળખાય છે …

વઢિયારી વીરતાનો ઈતિહાસ : ગોધણશા પીર

” વીર ગોધાજી રાઠોડ ” લેખક : લોકસાહિત્યકાર શ્રી લાભુદાન ગઢવી. “ધલ ધીંગા ધીંગી ધરા ધીંગા હથ્થ હથીયાર, નર માઢુડા નિપજયા ઈ ધિંગો દેશ વઢીયાર” વઢીયારની ધિંગી ધરા માથે …

શુરવીર દાના ઢોલીની ખાંભીનો ઇતિહાસ

વેરાવળ, સોમનાથ પાટણ થી 15-17 કીમી દૂર મંડોર ગામ પાસે, અને ધાધડિયા તરીકે ઓળખાતી, જગ્યાએ જ્યાં પાચ પાંડવ ની ગુફા નહીં પણ (બૌદ્ધ ગુફા) આવેલી છે એ હિરણ નદી …

રા’નો રાખણહાર રખેહર ભીમો

ઐતિહાસિક મહત્વ ધરાવતા ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામના પાદરમાંથી પસાર થતાં જ દેવાયત ધામના મંદિરની ધજાના દર્શન થતાં આંખો સમક્ષ આશરે ૧૧૦૦ વર્ષ પૂર્વેનો ત્યાગ, બલિદાન …

ટંકારાનો જીવો ઢોલી

કેટલાક ગુણો એવાં હોય છે કે જેનો સંબંધ નાત,જાત કે કોમ સાથે સર્વાંશે જોડી શકાતો નથી. એમાંનો એક ગુણ છે વીરતા. એ સંસ્કારજન્ય ગુણ છે. એટલે કવિ નાથુદાનજીએ કહ્યું …

જસો કોળી અને મામદ સિપાઈ

રાજુલા ની ઉતર દિશાએ બે કિમી દૂર ગઢની રાંગનો વિસ્તાર આવેલો છે ત્યાથી આગળ ઘાણો નદીને કાઠે ઘુધરિયાળી માતાનું મંદિર છે આમતો આને વિશે બે ત્રણ લોકકથા ચાલે છે. …
error: Content is protected !!