Tag: ગુજરાતની ગરિમા

માતા ભવાનીની વાવ — અસારવા (અમદાવાદ)

વાવ જોવાં બહુ દૂર જવાની જરૂર નથી આપણું અમદાવાદ શું ખોટું છે?અમદાવાદ કે અમદવાદ જીલ્લામાં કે ગાંધીનગર જીલ્લામાં જો એટલી બધી વાવો આવેલી હોય તો આપણે બહુ લાંબે સુધી …

જેઠાભાઈની વાવ – ઇસનપુર (અમદાવાદ)

વાવો તો ગુજરાતની જ, વાવો તો અમદવાદ અને તેની આજુબાજુની જ, આટલી બધી વાવો જોતાં તો એક વાત સ્પષ્ટ જ છે કે તે સમયમાં વાવો અતિપ્રસિધ અને અને અતિસમૃદ્ધ …

અમૃતવર્ષિણી વાવ – પાંચ કુવા (અમદાવાદ)

અમદાવાદ જીલ્લામાં અને અમદાવાદ શહેરમાં પણ ઘણી વાવો આવેલી છે. અમદાવાદ જીલ્લામાં કેટલીક અજાણી વાવો પણ છે. કોઈને ખબર છે ખરી કે અમદાવાદમાં કુલ ૧૬ વાવો સ્થિત છે. અમદાવાદ …

રોડા મંદિર સમૂહ સંકુલ (રોડાના મંદિરો)

ઉત્તર ગુજરાતમાં આવાં સ્મારક સંકુલો ઘણાં આવેલાં છે. ઘણાં વિષે આપણે જાણીએ છીએ તો ઘણાં વિષે આપણે નથી જાણતા હોતાં કે નથી આપણે જોયાં પણ હોતાં. ક્યારેક કયારેક એવું …

✍ બોરસદની વાવ ✍

ગુજરાત રાજ્ય તેનાં ઐતિહાસિક સ્મારકો, મંદિરો અને ખાસ કરીને વાવો માટે જાણીતું છે. આ વાવો શા માટે બંધાતી હતી કે એનું પાણી શામાં ઉપયોગમાં લેવાતું હતું ? વાવનું પાણી …

ભાવનગરનું ગૌરીશંકર સરોવર

સને ૧૭૨૩માં ભાવસિંહજી પહેલાએ ભાવનગર શહેર વસાવ્યું. જૂના કાળે ભાવનગર સૌરાષ્ટ્રનું મોટું અને મહત્ત્વનું રાજ્ય ગણાતું. મારવાડનો મુલક છોડીને સૌરાષ્ટ્રમાં આવેલા સેજકજીના મોટા પુત્ર રાણજીના વંશજોએ ક્રમેક્રમે ભાવનગર રાજ્યને …

જામનગરના રણમલ તળાવ નો ઇતિહાસ

ભાતીગળ સંસ્કૃતિ ધરાવતો ભારત દેશ આઝાદ થયો. દેશી રજવાડાઓની જાહોજલાલીનો સોળે કળાએ ઉગેલો સૂરજ આથમી ગયો. જૂના રાજવીઓના જમાનામાં જન્મેલા અને વૃદ્ધત્વને વરેલાં પ્રજાજનો આજે રાજવીઓની લોકપ્રિયતા, કલાપ્રિયતા અને …

જૂનાગઢના સુદર્શન તળાવનો ઇતિહાસ

ગુજરાત એટલે ડુંગર, દરિયો ને નદીઓનું પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો પ્રદેશ. ગુજરાતના જનજીવન સાથે જળસંસ્કૃતિ જૂનાકાળથી જોડાયેલી રહી છે. એને કારણે જૂના જમાનાથી લોકસમાજનો માનવી નદી, વાવ, વાવડી, વીરડા, કૂવા, …

પાટણ ના સહસ્ત્રલીંગ તળાવ નો ઈતિહાસ

અણહિલપુર પાટણની સ્થાપના વીર વનરાજે વિ.સં. ૮૦૨માં કરી હતી. અણહિલપુર પાટણનો ઘેરાવો બાર કોષમાં હતો અને તેમાં ચોર્યાસી ચૌટા અને બાવન બજાર હતા. એની દરરોજની એક લાખ ટંકાની આવક …

પાટણની રાણકી વાવ

ભારત સરકારના પુરાતત્ત્વખાતાના દસકાઓના ઉત્ખનન પછી મળી આવેલ રાણકીવાવની શિલ્પ સમૃદ્ધિ અને સાંસ્કૃતિક વિરાસતની પુરાતત્ત્વવિદો, ઈતિહાસકારો, કલાપ્રેમી  પ્રવાસીઓ અને સૌંદર્યરસિકોને સાચી જાણ થઈ. રાણકીવાવના બાંધકામ સાથે કેટલીક કિવદંતીઓ પણ …
error: Content is protected !!