Tag: ભગવાન

અષ્ટ ભૈરવ- ભગવાન ભૈરવના આઠ રૂપો

તાંત્રિક ગ્રંથોમાં અષ્ટભૈરવના નામોની પ્રસિધ્ધિ જોવાં મળે છે. જે આ પ્રમાણે છે ——– (૧) અસિતાંગ ભૈરવ (૨) ચંડ ભૈરવ (૩) ગુરુ ભૈરવ (૪) ક્રોધ ભૈરવ (૫) ઉન્મત્ત ભૈરવ (૬) …

ભગવાન શિવજીનાં ૧૯ અવતારોની રસપ્રદ કથા

ભગવાન અવતાર ધારણ કરે છે કયારેક તેઓ સીધેસીધો અવતાર ધારણ કરે છે તો ક્યારેક તેઓ રૂપ બદલીને અવતાર ધારણ કરે છે. ભગવાન બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી ત્યારે જ એમાં …

★ ભગવાન બુદ્ધ ★

ભારતમાં અવતારવાદનો ખ્યાલ વ્યાપક છે. તેમાં નવ અવતાર જાણીતા છે. છેલ્લા અવતાર તરીકે તથાગત બુદ્ધને સ્વીકારવામાં આવ્યા છે. આગળના તમામ અવતાર દૈવી છે, બુદ્ધ મનુષ્ય છે એ જ તેમનો …

શ્રી હનુમાનજીના જન્મની રહસ્યમય કથા

વાલ્મીકી મુનિએ હનુમાનજીની જન્મકથા વર્ણવી નથી પરંતુ જુદા જુદા દેવોના પુત્ર તરીકે ઓળખાવેલ જોવા મળે છે જેમ કે વાયુપુત્ર, કેસરી સુત, શંકરસુવન વગેરે એટલે તેમના જન્મ વિશે નીચેની કથાઓ …

ભગવાન મહાવીર

જેમ ભગવાન બુદ્ધ ઐતિહાસિક વ્યક્તિ છે તેમ ભગવાન મહાવીર પણ એક ઇતિહાસ પ્રસિદ્ધ વ્યક્તિ છે. ભગવાન મહાવીરના પિતાનું નામ સિદ્ધાર્થ છે અને માતાનું નામ ત્રિશલા હતું. તેમના પિતા જ્ઞાતૃવંશીય …

આયુર્વેદ અને વૈદકશાસ્ત્રનાં દેવ ધનવંતરિ 

ધનવંતરિ હિંદુ ધર્મમાં દેવતાઓમાંનાં એક છે. ભગવાન ધનવંતરિ આયુર્વેદ જગતના પ્રણેતા તથા વૈદક શાસ્ત્રનાં દેવતા માનવામાં આવે છે. ભારતીય પૌરાણિક દ્રષ્ટિએ “ધનતેરસ“ને સ્વાસ્થ્યનાં દેવતા ધનવંતરિણો દિવસ તરીકે ઓળખવામાં આવે …

ભગવાન વિષ્ણુના વિભિન્ન અવતારોની રોચક કથા

હિન્દુધર્મ ગ્રંથમાં ભગવાન વિષ્ણુના અનેક અવતારો વિશે વર્ણન મળે છે. તેમાંથી ૧૦ અવતારો મુખ્ય માનવામાં આવે છે. મોટાભાગના લોકો ભગવાન વિષ્ણુના આ ૧૦ અવતારો વિશે જ જાણે છે, પણ વિભિન્ન …

ભગવાન વિષ્ણુનો દસમો અવતાર- કલ્કિ અવતાર

ભગવાન વિષ્ણુએ લીધેલા નવ અવતારની જન્મ જયંતી ધામધૂમથી ઊજવાય છે. તેમનો દસમો કલ્કિ અવતાર થવાનો હજુ બાકી છે, પરંતુ ધર્મગ્રંથોમાં આ અવતારની તિથિ અને સ્થાન બધું જ નિશ્ચિત છે. …

શ્રી કાલભૈરવ : કળયુગના જાગૃત દેવતા

કારતક વદ આઠમના શુભ દિવસે ભગવાન કાલભૈરવ પ્રગટ થયા હતા, તેથી આ દિવસને કાલાષ્ટમી કે ભૈરવાષ્ટમીના નામે ઓળખવામાં આવે છે. ભગવાન ભૈરવના સ્મરણમાત્રથી જ તમામ પ્રકારનાં પાપ તથા કષ્ટ …

શ્રી ગણપતિ મંદિર – ગણેશપુરાનો રોચક ઇતિહાસ

સંકટહરણ દેવ એટલે ભગવાન શ્રીગણેશજી. રિદ્ધિ સિદ્ધિના પતિ એટલે ભગવાન ગણેશજી. ભક્તોનાં તમામ સંકટ હરનારા દેવ એટલે શ્રી ગણેશજી. હિંદુઅોની પ્રત્યેક પૂજામાં અગ્રસ્થાન પામ્યા છે ગણેશજી. અાવા ભગવાન ગણેશજી …
error: Content is protected !!