શ્રી બળિયાદેવનું મંદિર – પોર

વડોદરાથી દક્ષિણે ૨૦ કિ.મી.ના અંતરે હાઈવે નં.૮ પર વડોદરા -કરજણ વચ્ચે પોર આવેલું છે. દસ હજારની વસ્તી ધરાવતા પોરમાં શ્રી બળિયાદેવનું મંદિર છે. આપણા દેશમાં ઠેરઠેર શિવાલયો, કૃષ્ણ કે …

શ્રી હનુમાનજીના જન્મની રહસ્યમય કથા

વાલ્મીકી મુનિએ હનુમાનજીની જન્મકથા વર્ણવી નથી પરંતુ જુદા જુદા દેવોના પુત્ર તરીકે ઓળખાવેલ જોવા મળે છે જેમ કે વાયુપુત્ર, કેસરી સુત, શંકરસુવન વગેરે એટલે તેમના જન્મ વિશે નીચેની કથાઓ …

ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ?

દુનીયાના દેશોમાં ભારત જ એવો દેશ છે કે જેની પાસે જીવન જોવાની અલૌકિક દ્રષ્ટિ છે, માનવ જીવનને માંગલ્ય તરફ લઈ જવાની અજોડ ચાવી છે. એ ભારતનું સૌભાગ્ય અને ગૌરવ …

પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન વેદવ્યાસે ભાગવત્‌માં કરેલી આગાહીઓ આજે સાચી પડે છે !

૧. કળિયુગ પૂરો થવા આવતાં ગુરુની ગાદી પચાવી પાડવા માટે શિષ્યો કુકર્મ કરતાં ખચકાશે નહિ. ગુરુ-શિષ્ય પરસ્પર દુશ્મન બનશે. ૨. નોકર શેઠનો અને પુત્ર પિતાનો ઘાત કરશે. આપણે આવા …

ભગવાન મહાવીર

જેમ ભગવાન બુદ્ધ ઐતિહાસિક વ્યક્તિ છે તેમ ભગવાન મહાવીર પણ એક ઇતિહાસ પ્રસિદ્ધ વ્યક્તિ છે. ભગવાન મહાવીરના પિતાનું નામ સિદ્ધાર્થ છે અને માતાનું નામ ત્રિશલા હતું. તેમના પિતા જ્ઞાતૃવંશીય …

મંદિરમાં પ્રભુની આરતી કેમ ઉતારવામાં આવે છે ?

આરતી એ માનવ જીવનને તારતી છે. મંદિરમાં જયારે પુજારી પ્રભુની સન્મુખ આરતી ઉતારતો હોય ત્યારે બધાની નજર પ્રભુની સામે એકચિત્તે ચોંટેલી હોય છે. માનવ મહેરામણ પ્રભુનાં શૃંગાર, પ્રભુના દિવ્ય …

ગોરના કુવાવાળી મા ચેહરનું દિવ્યધામ

કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતભરમાં મંદિરો તો પારાવાર છે ને સૌનો અજબ મહિમા પણ છે પરંતુ જ્યાં લાખો ભાવિકજનો પોતાની શ્રદ્ધાનાં ફૂલ ચઢાવતાં હોય એવાં શીધ્ર ફલ આપનારાં તીર્થો કે …

અંતીમ યાત્રામાં “રામ ! બોલો ભાઈ રામ !” કેમ બોલવામાં આવે છે ?

જીવનને પવિત્ર બનાવવા માટે જપ વિના બીજું કંઈ સાધન નથી. મંત્રથી બુદ્ધિમાં જ્ઞાન સ્ફુરણ પામશે. વાસનાનો અંધકાર દૂર થશે. પરમાત્માનો પ્રકાશ ફેલાશે. આમ રામ નામ મંત્રી જીવનની શુદ્ધિ માટેનો …

તિલકનું વિજ્ઞાન

હિંદુ પરંપરામાં મસ્તક પર તિલક કરવાનું ધાર્મિક કાર્યો સાથે જોડાયલું છે. દરેક શુભ અવસરે આવું કરવાનું પ્રસન્નતાનું, સાત્વિકતાનું, સફળતાનું ચિહ્ન માનવામાં આવે છે. કોઈ મહત્વના કાર્ય કે વિજય અભિયાનમાં …

મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ

‘યજા રાજા તથા પ્રજા’ મુજબ રાજા સંસ્કારી, પ્રજાપાલક અને પ્રજાભિમુખ વહીવટ આપનાર હોય તો પ્રજા સુખી અને સમૃધ્ધ બને છે આવા રાજાની પ્રજા આર્થિક, સામાજિક અને નૈતિક દૃષ્ટિએ સમૃધ્ધ …
error: Content is protected !!