Tag: નવદુર્ગા

નવદુર્ગાનું નવમું સ્વરૂપ ✽ દેવી સિદ્ધિદાત્રી ✽

સિદ્ધગન્ધર્વયક્ષાદ્યૈરસુરૈરમરૈરપિ । સેવ્યમાના સદા ભૂયાત્ સિદ્ધિદા સિદ્ધિદાયિની ॥ મા દુર્ગાજીની નવમી શક્તિનું નામ સિદ્ધિદાત્રી છે. તેઓ સર્વે સિદ્ધિઓને આપનારાં છે. માર્કંડેયપુરાણ મુજબ અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ …

નવદુર્ગાનું આઠમું સ્વરૂપ ✽ દેવી મહાગૌરી ✽

શ્વેતે વૃષે સમારૂઢા શ્વેતામ્બરધરા શુચિઃ । મહાગૌરી શુભં દદ્યાન્મહાદેવપ્રમોદદા ॥ માં દુર્ગાજીની આઠમી શક્તિનું નામ મહાગૌરી છે. તેમનો વર્ણ સંપૂર્ણપણે ગૌર છે. તેમની આ ગૌરતાની ઉપમા શંખ, ચન્દ્ર અને …

નવદુર્ગાનું સાતમું સ્વરૂપ:- દેવી કાળરાત્રિ

એકવેણી જપાકર્ણપૂર નગ્ના ખરાસ્થિતા । લમ્બોષ્ઠી કર્ણિકાકર્ણી તૈલાભ્યક્તશરીરિણી ॥ વામપાદોલ્લસલ્લોહલતાકણ્ટકભૂષણા । વર્ધનમૂર્ધ્વજા કૃષ્ણા કાલરાત્રિર્ભયઙ્કરી ॥ મા દુર્ગાજીની સાતમી શક્તિ કાળરાત્રિ નામે ઓળખાય છે. તેમના દેહનો રંગ ગાઢ અંધકારની જેમ …

નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ:- દેવી કાત્યાયની

ચન્દ્રહાસોજ્જ્વલકરા શાર્દૂલવરવાહના । કાત્યાયની શુભં દદ્યાદેવી દાનવઘાતિની ॥ મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપનુ નામ કાત્યાયની છે. તેમનું કાત્યાયની નામ પડવાની કથા આ પ્રમાણે છે: કત નામે એક પ્રસિદ્ધ મહર્ષિ હતા. …

નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ:- દેવી સ્કન્દમાતા

।। સિંહાસનગતા નિત્યં પદ્માંચિત્તકરદ્વયા । શુભદાસ્તુ સદા દેવી સ્કન્દમાતા યશસ્વિની ।। માં દુર્ગાજીના પાંચમા સ્વરૂપને સ્કન્દમાતાના નામથી ઓળખવામાં આવે છે. આ ભગવાન સ્કન્દ ‘કુમાર કાર્તિકેય’ નામે પણ ઓળખાય છે. તેઓ પ્રસિદ્ધ …

નવદુર્ગાનું ચોથું સ્વરૂપ:- દેવી કૂષ્માણ્ડા

સુરાસમ્પૂર્ણકલશં રુધિરાપ્લુતમેવ ચ । દધાના હસ્તપદ્માભ્યાં કૂષ્માણ્ડા શુભદાસ્તુ મે ॥ માં દુર્ગાના ચોથા સ્વરૂપનું નામ કૂષ્માણ્ડા છે. પોતાની મંદ, હળવી હંસી દ્વારા અણ્ડ અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને …

નવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ:- દેવી ચંદ્રઘણ્ટા

પિણ્ડજપ્રવરારૂઢા ચન્દકોપાસ્ત્રકૈર્યુતા । પ્રસાદં તનુતે મહ્યં ચન્દ્રઘણ્ટેતિ વિશ્રુતા ॥ માં દુર્ગાજીની ત્રીજી શક્તિનુંનામ ‘ચંદ્રઘણ્ટા’ છે. નવરાત્રિની ઉપાસનાના ત્રીજા દિવસે એમના આજ સ્વરૂપનું પૂજન-આરાધન કરવામાં આવેછે. તેમનું આ સ્વરૂપ પરમ …

નવદુર્ગાનું બીજું સ્વરૂપ:- દેવી બ્રહ્મચારિણી

દધાના કરપદ્માભ્યામક્ષમાલાકમણ્ડલૂ । દેવી પ્રસીદતુ મયિ બ્રહ્મચારિણ્યનુત્તમા ॥ માં દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે. અહીં ‘બ્રહ્મ’ શબ્દનો અર્થ તપ છે. બ્રહ્મચારિણી અર્થાત તપના ચારિણી- તપનું આચરણ કરનારા. …

નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ:- શૈલપુત્રી

વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધકૃત શેખરામ્। વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ।। માં દુર્ગા પોતાના પ્રથમ સ્વરૂપમાં “શૈલપુત્રી” નામે ઓળખાય છે. પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે જન્મ લેવાના કારણે તેમનું નામ “શૈલપુત્રી” …
error: Content is protected !!