Tag: સોરઠ ના સંતો

સંત શ્રી ડાયારામ બાપા

સંત બીજ પલટે નહી જુગજાય અનંત ઉચનીચ ઘર અવતરે આખર સંતનો સંત આવા અનેક સંતો આપણી સોરઠ ધરા પર ભજન ની જમાવટ કરી ગયા ને અમર ઇતિહાસ મા સંત …

સોરઠી સંત વિરાબાપા

કોડીનાર તાલુકામાં કારડીયા રાજપુત સમાજ ગૌરવ લઈ શકે એવા બે નર જેમા વિરાભગત અને બીજા દેદાબાપા જેના નામથી દેદાની દેવળી ઓળખાય છે એવા સમાજમાં એક ઐતિહાસિક સંત વિરાભગત થયા… …

દિન-દુ:ખીયાની સેવા કરનાર સંત શ્રી મહીદાસ

મિત્રો આ એજ સંતની સમાધી છે જેમણે તમામ દુખીયાની સેવા કરી સ્વધામ સિધાવ્યા……હુ જે વાત કરવાનો છું એ મોરબીથી દશ માઇલ દુર બગથળા ગામનાં સંત મહીદાસજી ની. મહીદાસજી એટલે …

મહેર સંત શ્રી ગીગાભગત ઓડેદરા

આ ઇતિહાસની શરુઆત જગદંબા સ્વરુપ શ્રી લીરબાઇમાના સમયકાળ દરમ્યાનની છે. જ્યારે લીરબાઇમાના કુટુંબના સભ્યનું વેવીશાળ કોટડા ગામના લખીબેન સાથે થયેલું હતું. તેના થોડા સમય બાદ તે લખીબેને કોટડા ગામના …

સંત શ્રી નથુરામજી

ચલાલા ને ખાંભા વચ્ચે ધારગણી થી બેક માઈલ છેટે શેલ નદીના કાઠે આંબેરણ મા નાનુ એવુ ખંભાળિયા ગામ આજેય જુલી રહયુ છે. ગામ વચાળે ડેરીવાળા ની જગ્યા છે. જગ્યામા …

રામદેવજીનું પ્રગટ પીરાણુ પાળીયાદના ઠાકોર આપા વિસામણ

રવિ ઉગમંત ભાણ, પાળેશ્વર પધારીયા, પચ્ચવીસ અઢારની સાલ, પંચમી વસંત વધાવિય. સિધ્ધયોગી ચંદનનાથના આશીર્વાદથી સંવત ૧૮૨૫ મહા સુદ-૫ વસંતપંચમી ને રવિવાર ના શુભ દિવસે પાતા મનને ત્યાં પુત્રનો જન્મ …

જેસલ જગનો ચોરટો – ભાગ 3

5 સજીવન કર્યાં શિર પર ગાંસડી, સાધુનો વેશ, આંખોમાં દડદડ આંસુડાંની ધાર એવા દીદારે જેસલ જાડેજો સાંસતિયાના ઓરડે આવીને ઊભા રહ્યા. મુખમાં બોલ નથી. મતિ મૂંઝાઈ ગઈ છે, ઓરડામાં …

જેસલ જગનો ચોરટો – ભાગ 2

કાલથી ડર્યો પાપ તારાં પરકાશ, જાડેજા! ધરમ તારો સંભાળ જી; તારી બેડલીને બૂડવા નહીં દૌઉં તારી નાવડીને ડૂબવા નહીં દઉં જાડેજા રે…. એમ તોળલ કે ‘છેજી. હરણ હણ્યાં લખ …

શ્રી કોલવા ભગત

દોઢેક સૈકા પહેલાં કાઠિયાવાડના દક્ષિણ ભાગમાં આવેલાં ગામડાંમાંનાં ઘણાખરા માત્ર નેસ જ હતા. તે પણ કેટલાંક તે બહુ નાના હતા. હજી પણ કોઈ કોઈ ગામમાં તે વખતમાં તે જ …
error: Content is protected !!