એક હજાર વર્ષથી ૧૮૦૦ વિઘાના વિશાળ જંગલમાં કુદરતના રંગમાં રંગાયેલ ગુરુગાદી ભીમનાથ મહાદેવ આશ્રમનું મંદિર ખૂબ જ મોટો ઇતિહાસ ધરાવે છે. આ મંદિર શિવજી તથા માતા પાર્વતી બન્ને નું …
દક્ષિણના મંદિરો ખાસ કરીને મલ્લિકાર્જુન મંદિર, કર્ણાટકમાં પટ્ટડકલ અસાધારણ કારીગરી અને કારીગરોની નિપુણતા અને કલા અને સ્થાપત્ય માટેના લોકોના પ્રેમ અને જુસ્સાને દર્શાવે છે, ખાસ કરીને શાસકોના જેમના આશ્રય …
ભારત અને તિબેટમાં ૫ અલગ-અલગ કૈલાશ પર્વતો છે જેને સામૂહિક રીતે પંચ કૈલાશ નામ આપવામાં આવ્યું છે. પંચ કૈલાશ યાત્રા શિવ ભક્તો માટે મોક્ષ પ્રાપ્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ …
તાંત્રિક ગ્રંથોમાં અષ્ટભૈરવના નામોની પ્રસિધ્ધિ જોવાં મળે છે. જે આ પ્રમાણે છે ——– (૧) અસિતાંગ ભૈરવ (૨) ચંડ ભૈરવ (૩) ગુરુ ભૈરવ (૪) ક્રોધ ભૈરવ (૫) ઉન્મત્ત ભૈરવ (૬) …
🙏 અષ્ટવિનાયક – ૮ 🙏 ✅ રાંજનગાંવ ગણપતિ ભગવાન ગણેશના અષ્ટવિનાયકોમાંથી એક છે. આ મંદિરમાં સ્થાપિત ભગવાન ગણેશની મૂર્તિ “ખોલમ” પરિવાર દ્વારા રજૂ કરવામાં આવી હતી અને મંદિરનું ઉદ્ઘાટન …