કાઠિયાવાડની મહેમાનગતિ

લોકજીભે રમતી બહુ જાણીતી કહેવતઃ ‘આભ અને ગાભ એને થોડું જ કોઈ જાણી શક્યું છે? આથમણા આભીમાં કાળાંડિબાંગ વાદળાંનું કટક ચડી આવે પણ ઈ વરસશે કે વરસ્યા વિના વહ્યાં …

આજે વિસરાઈ ગયેલું પ્રાચીન ભારતીય મનોરંજન- મલ્લકુસ્તી

ભારતીય સંસ્કૃતિમાં ૧૪ વિધા, ૬૪ કળા અને વિવિધ પ્રકારના મનોરંજનો મહત્તવનું સ્થાન ધરાવે છે. આપણે ત્યાં જોવા મળતાં પ્રાચીન મનોરંજનોને ત્રણ પ્રકારમાં વહેંચી શકાય. ૧. શારીરિક, ૨. માનસિક અને …

પ્રભુને નૈવેધ (થાળ) કે રાજભોગ રોજ કેમ ધરાવવામાં આવે છે ?

મોટા ભાગના હિંદુ મંદિરોમાં પ્રભુને થાળ કે રાજભોગ ધરાવવામાં આવે છે. ઘણાને પ્રશ્ન થાય કે સૃષ્ટિના પાલનહાર કે જગતનું પાલન પોષણ કરે છે તેને વળી થાળની શી જરૂર છે …

શ્રીફળ દેવી-દેવતાઓને કેમ વધેરવામાં આવે છે?

શ્રીફળ એ માંગલ્યનું પ્રતિક છે. બહારથી લાગતું તેનું કદરૂપું શરીર એ અંદરથી મૃદુતાથી ભરેલું છે. નાળિયેરના વૃક્ષ નીચે કોઇ ઉભો હોય અને તેના મસ્તક ઉપર શ્રીફળ પડ્યું હોય અને …

કહેવતો અને ઉક્તિઓની રસપ્રદ વાતો

મહાસાગરમાં ડૂબકી દેનારા મરજીવાની મુઠ્ઠીઓ શંખ, છીપલાં, કોડીઓ અને મુલ્યવાન મોતીડાંથી ભરાઈ જાય છે એમ લોકસાગરની લ્હેરોની સેલગાહ કરતો કોઈ સંશોધક મરજીવો કોઠાસૂઝવાળા ‘લોક’-ના હૈયાકપાટ કને પહોંચીને એને ઉઘડાવી …

વૃક્ષ, વનસ્પતિ અને પશુપક્ષીઓ દ્વારા મળતી વરસાદના વરતારાની રસપ્રદ વાતો

ભારતમાં વર્ષાવિજ્ઞાનનો વિકાસ તો થોડાં વરસોથી થયો. એના પૂર્વે પ્રકૃતિનું પરિવર્તન, વૃક્ષ, વનસ્પતિ, વાદળ,પવન, પશુપક્ષીઓ અને જીવજંતુઓની ચેષ્ટાઓ પરથી વરસાદના વરતારા કરવાની વિદ્યા પ્રકૃતિના ખોળે વસનારા ૠષિમુનિઓ અને કોઠાસૂઝવાળા …

પ્રાચીન ભારતીય સૌંદર્યપ્રસાધનોની રસપ્રદ વાતો

ભારતવર્ષ પાસે હજારો વર્ષ પુરાણી ૧૪ વિદ્યા, ૬૪ કલા અને પ્રાકૃતિક સૌંદર્ય પ્રસાધનોની એક વિરાસત હતી. ઈશ્વરે આપેલી કામણગારી કાયાને નિખારવા માટે નારીના ૧૨ આભરણ (સૌંદર્ય પ્રસાધનો) અને ૧૬ …

સવાસો વરસ પહેલાંનું ગામડાનું લોકજીવન

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની ધરતીના ગામડાંઓનું લોકજીવન આજે ઝડપી વિકાસના કેડે ચડીને યંત્રયુગની આંધિમાં ઉડાઉડ કરી રહ્યું છે. જૂના કાળે ભાંડ, ભવાયા, વાદી- મદારી, નટ- બજાણિયા, રાવણહથ્થાવાળા અને રામલીલા …

ભૂત-પલિતનું કમઠાણ છે શું? વાંચો એની રસપ્રદ વાતો

લોકવાણીમાં રમતી એક કહેવત રોજબરોજ સાંભળીએ છીએ ‘ભૂત મરે ને પલિત જાગે.’ આપણે કોઈ દિવસ વિચાર્યું છે કે આ ભૂત અને પલિત છે શું? ભૂતથી ભય પામીને લોકહૈયાં પર …

સાંગામાચી માથે બેસીને ડાકવાદન કરતા રાવળ-જોગીઓ

એમ કહેવાય છે કે ધરતીનું મંડાણ થયું તે દિ’થી શક્તિપૂજા થતી આવી છે. કણમાંથી મણ અનાજ આપનારી ધરતીમાં કોઈ શક્તિ છે. કોઈ વિલસતું પરમ ચેતનતત્ત્વ છે તે અનેકવિધ સ્વરૂપે …
error: Content is protected !!