આમતો સૌરાષ્ટ્ર ની ધરતી માથે અનેક ધીંગાણા ખેલાણા. કંઈક વેતરાણા ને કંઈક વઢાણા કોઈ સ્વાર્થના ને કોઈ પરમાર્થના પણ સ્વાર્થ કરતાં પરમાર્થ માંટે વધારે યુદ્ધ થયાં. જેમા અબળા માટે …
સવારનો પહોર છે. વાંકાનેર તાબાના રાતી દેવળી ગામને પાદરે ગામ ધણી જેઠીજી ઝાલા ઊભાં છે. એટલામાં પાદરેથી સાતેક ઘોડાસ્વારો નીકળ્યા તેમને જોતાં જેઠીજી બોલ્યા રામ રામ ભા ક્યા રેવા? …
સાન્થલ ગામમાં એકબાજુ ગામનાં બધાં આબાલવૃદ્ધ સૌ ગામવરમા જમવા માટે સુંવાળા ગામે ગયેલા છે જ્યારે બીજી બાજુ દરબાર વેગડસિંહને ત્યાં વિવા વાજમનો ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. આવો મોકો જોઈને …
પથારીમાં બગાસું ખાતી કરમાબા રાતનાં કરુણ દૃશ્યને યાદ કરીને આંખો બંધ કરી દેતી હતીં ત્યાં તો એનાં હૈયૈ બેઠેલો રદિયરામ બોલી ઉઠયો. કરમા કરમા તારો વીસ વરસનો જવાન મોકોજી …
ધ્રુબાંગ..ધ્રુબાંગ બુંગીયા ઢોલ માથે ડાંડી પડી, ઢોલ પીટનારો બોલતો જાય છે સીમાડેથીં ધણ આંતરી હાલ્યા જાય છે, વીહ ઘોડા ના ડાબલા ઠબ ઠબી રહ્યા છે ને પચાહ ગાનું ખાંડુ …
મારૂં તો ઠીક પણ મારાં મિત્રનાં ઢોર જાસે તો જીવન ઝેર થાય મરીજાવ તો કુરબાન છે તારોડીયા ભાતની ઓઢણી ઓઢેલી નવોઢા સરખી રાત ધરતી માથે વહી રહીં છે. દુગારી …
ચલાળાના કાઠી સંત આપા દાનાભગત દેવીદાસજી મહારાજની અનુપમ સેવાવૃત્તિની અનેક વાતો સાંભળી હતી. સાદુળ ભગતને ભજનગાન દરમ્યાન પ્રગટતા ભાવાવેશ સંબંધ પણ સાંભળ્યું હતું. દેવીદાસજી મહારાજનાં દર્શન કરવાની ઘણા સમય …
સાદુળ ભગતના બુલંદ શબ્દોની, સૂરોની જાણે કે કસુંબલ કટોરી ભરાતી હતી, અમરબાઈ એ કેફનું પાન કરતાં હતાં. આટલી મીઠી હલક શું આના ગળામાં પડી છે? રાગ તે પ્રભુનેય પ્યારો …
અમરબાઈના જીવનમાં સાદુળ ભગતના આવ્યા પછી નવી સ્ફૂર્તિ ચડી.અંતર સભરભર બન્યું. જન્મ મરણનો સાથી સાંપડ્યો.સંસારના એક્ય સબંધ ન હોવાથી એક મા જણ્યો ભાઇ અથવા તો માતૃત્વ સુખ તથા માની …
માણસુર આહિરની ભક્તિ વૌવા ગામે નકલંક ધામ વિક્રમ સંવંત 1900ના અરસામાં વૌવા ગામે માણસુર રુપા (મરંડ) આહિર રહેતા જે આજે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામા આવેલુ છે. માણસુર બાપાની ભકિત …
error: Content is protected !!