Tag: જોરાવરસિંહ જાદવ

મધ્યકાલીન ગુજરાતનાં ભાતીગળ વસ્ત્રોની જાતો, ભાતો, રંગ અને રૂપાંકનો

ગુજરાતનો સુતરાઉ, ઊની અને રેશમી વસ્ત્રવણાટ ઉદ્યોગ હજારો વર્ષ જૂનો છે. મહાભારતમાં, યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ વખતે તેમને જુદા જુદા દેશ તરફથી જે ભેટો મોકલવામાં આવી તેમાં પશ્ચિમ ભારતના ભરુકચ્છવાસીઓ …

ભૂતકાળનો ભવ્ય સાંસ્કૃતિક વારસો ધરાવતું રાજકોટનું વોટસન સંગ્રહાલય

સંગ્રહાલયો આપણા ભવ્ય ભૂતકાળનો સમૃદ્ધ, સાંસ્કૃતિક વારસો છે. કોઈ પણ મહાનગરની સંસ્કૃતિ અને સંસ્કારિતાની સાચી ઓળખ ત્યાં આવેલા પુસ્તકાલયો અને મ્યુઝિયમો અર્થાત્ સંગ્રહસ્થાનોની સંખ્યા પરથી મળી શકે. આજે સંગ્રહસ્થાનોનું …

કૃષિ અને ગોપસંસ્કૃતિમાંથી સાવ વીસરાઈ ગયેલું પાંચ હજાર વર્ષ પુરાણું દિવાળીના અવસરના મેર-મેરાયું

કાઠિયાવાડમાં એક કહેવત જાણીતી છે ‘લીધું લાકડું ને કીધું મેરાયું.’ અર્થાત્ – નાની વાતને મોટું સ્વરૃપ આપવું. વ્યવહારકુશળ બનીને વાતનો ત્વરિત નિર્ણય કરવો – પણ આ મેરાયું એટલે શું …

લોકસાહિત્યમાં દુહા અને કહેવતોમાં સચવાયેલાં નગરો અને સ્થળનામો

સૌરાષ્ટ્ર, કચ્છની પથરાળ ભોમકાનું લોકસાહિત્ય પણ ત્યાંના મનેખ જેવું પાણીદાર છે. ભાતીગળ છે. અનેક પ્રકારો અને વિશેષતાઓથી વીંટળાયેલું છે. ચાર ચરણના પાંખાળા દૂહા કે પછી સોરઠા, છકડિયા ને સમસ્યાઓ …

ભારતીય સંસ્કૃતિના માંગલિક પ્રતીક સમા કળશ અને લોટા

ભારતીય સંસ્કૃતિમાં માંગલિક પ્રતીક તરીકે કળશ અને લોટાનું સ્થાન અતિમહત્તવનું મનાય છે. વિવિધ સંસ્કારોમાં જન્મથી લઈને મૃત્યુપર્યંત કળશ જનજીવનનું મહત્તવનું અંગ રહ્યો છે. આસોપાલવના પાંદડાં અને રંગબેરંગી ફૂલોથી શણગારેલો …

લોકસંસ્કૃતિમાંથી લુપ્ત થતાં ઉપસ્કરણો

ગુજરાતમાં, વિશેષતઃ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વસતી લોકજાતિઓ કેટલી ખુશનશીબ છે ? એમની પાસે લોકસંસ્કૃતિની ભાતીગળ અને ભવ્યાતિભવ્ય વિરાસતનો વૈભવવંતો વારસો છે. એનો જોટો જગતભરમાં આજેય જડવો મુશ્કેલ છે. પ્રકૃતિની …

જૂનાકાળે ગ્રામ્ય ઘરો ના સૌંદર્ય શણગારની રસપ્રદ વાતો

‘‘ઘર વખાણિયે બારથી ને ઓરડો વખાણિયે છત, મહેમાન વખાણિયે વેશથી, રૂપ વખાણિયે જત’’ લોકસાહિત્યના કીમતી કણ જેવો બે પંક્તિનો દુહો લોકજીવનની, લોકકલાની લોકસંસ્કાર અને લોકસંસ્કૃતિની ઘણીબધી વાતું કહી જાય …

પ્રાચીન ભારતના મુસાફરી, માલવહન અને સંદેશાવ્યવહારનાં સાધનો

આજે તો આપણે ર૧મી સદીમાં ઉડ્ડયન કરી રહ્યા છીએ. ઝડપી સાધનોમાં જળ, સ્થળ અને અવકાશમાં ઉડવા સુધી વિકાસની હરણફાળ ભરી છે પણ વેદકાળમાં, હડપ્પન સંસ્કૃતિના સમયમાં, રામાયણ અને મહાભારતના …

સૂડીઓનો રસપ્રદ ઇતિહાસ

સૌરાષ્ટ્રના એક પ્રચલિત લોકગીતમાં બહેની પોતાના વીરને કેવી ગોરી પરણવી એ માટે મજાક કરતી કહે છે ઃ પાન સરખી પાતળી રે ઢોલા પાન મુખમાં સોહાય રે સોપારી સરખી વાંકડી …

ઘા, વા ને ઘસરકાથી વાગતાં વનવાસીઓનાં વિશિષ્ટ લોકવાદ્યો

ભારતના અન્ય પ્રદેશોની સરખામણીમાં લોકસંસ્કૃતિની દ્રષ્ટિએ ગુજરાત ઘણો સમૃદ્ધ પ્રદેશ છે. ગુજરાતમાં શિષ્ટ કલાઓના પ્રમાણમાં લોકકલાઓનું પ્રભુત્વ પ્રજામાનસ પર હજારો વર્ષથી એકધારું રહ્યું છે. સંગીતની વાત કરીએ તો ભારતીય …
error: Content is protected !!