જેના વાણી, પાણી અને મહેમાનગતિ સદાયે વખાણમાં રહ્યાં છે એવું નવખંડોનું બનેલું સૌરાષ્ટ્ર જૂના સમયે ‘કુશળદ્વિપ’ કે ‘કુશસ્થલી’ના નામે ઓળખાતું. એ કાલે શ્રીકૃષ્ણ યાદવો સાથે ગોકૂળ, મથુરા અને વૃંદાવનની …
ધરતી પર ૠતુરાજ વસંતનું આગમન થાય એટલે પ્રકૃતિ પુરબહારમાં ખીલી ઉઠે છે. વૃક્ષો નવાં પર્ણો અને પુષ્પોથી અરઘી ઊઠે છે, મંજરીથી મહોરેલી આમ્રકુંજોમાં કોયલો પંચમ સૂર રેલાવે છે, ખાખરા …
જેની આપણે ત્યાં બહુ ઓછી નોંધ લેવાય છે એવી અભણ હૈયામાંથી પ્રગટેલી અને લોકજીભે રમતી લોકોકિતઓ જ્ઞાનના ભંડારસમી ગણાય છે, એનો અભ્યાસ કે સંશોધન ભાગ્યે જ થાય છે. ઉ.ત. …
ગુજરાતને વિરાસતરૂપે મળેલ પ્રાકૃતિક સોંદર્ય પ્રતિ મીટ માંડીએ તો પૂર્વમાં સહ્યાદ્રિ અને સાતપુડાના પર્વતોની હારમાળ, પશ્ચિમે કચ્છનું રણ, ઉત્તરમાં ગિરિરાજ આબુની ડુંગરમાળ અને દક્ષિણે દમણગંગાનું નૈસર્ગિક સૌંદર્ય ઊડીને આંખે …
રામેશ્વરમ્ જ્યોતિર્લિંગ ભગવાન શ્રીરામચંદ્રજી તથા મહાદેવ શિવજીની ઉભય મહિમાને જીવંત રાખતું દેશભરનું પ્રમુખ તીર્થ છે. સમુદ્ર તટે આવેલું રામેશ્વરતીર્થમ્. આજકાલતો સમુદ્ર સેતૂના રાજકારણથી તે વિશેષ ચર્ચામાં છે. પરંતુ આપણે …
“આ ગામનું નામ શું ભાઈ?” “નાગડચાળું. કયાં રે’વાં ?” “રે’વું તો મારવાડમાં. હિંગળાજની જાત્રાએ નીકળેલ છું, બાપા ! ” “ચારણ છો ?” “હાં, આંહીં રાતવાસો રેવું છે. કોઈ રજપૂતનું …
જૂના જમાનામાં અમારા ગામડા ગામમાં ચૉરાની રાંગમાં રામલીલા અને ભવાઈ ભજવાતી એમાં આપજોડિયા પાંચકડાં રજૂ થતાં. નજરે નિહાળેલી ઘટનાના જોડકણાં ને દૂહાય રમતા મૂકાતા. ઇ ટાણે બાઘુભા બાપુ ચૉરા …
કૃષિ સંસ્કૃતિમાં આ ચાર ચીજો અત્યંત આદરણીય ગણાઈ છે. એની એક લોકોકિત કહેવાય છે ઃ દૂધ તો ગાયકા ઓર દૂધ કાયકા પૂત (પુત્ર) તો ગાય કા ઓર પૂત કાયકા …
સૌરાષ્ટ્ર જૂના વખતમાં કાઠિયાવાડ તરીકે ઓળખાતું. પંજાબમાં એક કાળે વસતા કાઠીઓ ૧૧થી ૧૪મી સદી દરમ્યાન સિંધમાંથી કચ્છમાં અને કચ્છમાંથી સૌરાષ્ટ્રમાં આવ્યા. કદાવર અને જોરૂકા ગણાતા કાઠીઓ ઘોડલા ઘુમાવતા ને …
ભક્તો જ્યારે ભજન-કીર્તન કરે છે ત્યારે પરમાત્માનું સિંહાસન પણ ડોલી ઊઠે છે. ભગવાનને સંગીત ગમે છે. શ્રી કૃષ્ણ પોતે જ વાંસળી વગાડતા હતા અને તેથી ત્રણે લોક ઝૂમી ઊઠ્યા …