કાન-ગોપીની રાસલીલા

જેના વાણી, પાણી અને મહેમાનગતિ સદાયે વખાણમાં રહ્યાં છે એવું નવખંડોનું બનેલું સૌરાષ્ટ્ર જૂના સમયે ‘કુશળદ્વિપ’ કે ‘કુશસ્થલી’ના નામે ઓળખાતું. એ કાલે શ્રીકૃષ્ણ યાદવો સાથે ગોકૂળ, મથુરા અને વૃંદાવનની …

લોકજીવનનાં લગ્ન પ્રસંગના અદ્‌ભૂત રિવાજો

ધરતી પર ૠતુરાજ વસંતનું આગમન થાય એટલે પ્રકૃતિ પુરબહારમાં ખીલી ઉઠે છે. વૃક્ષો નવાં પર્ણો અને પુષ્પોથી અરઘી ઊઠે છે, મંજરીથી મહોરેલી આમ્રકુંજોમાં કોયલો પંચમ સૂર રેલાવે છે, ખાખરા …

પ્રાચીન ભારતીય જાદુકલા

જેની આપણે ત્યાં બહુ ઓછી નોંધ લેવાય છે એવી અભણ હૈયામાંથી પ્રગટેલી અને લોકજીભે રમતી લોકોકિતઓ જ્ઞાનના ભંડારસમી ગણાય છે, એનો અભ્યાસ કે સંશોધન ભાગ્યે જ થાય છે. ઉ.ત. …

કુમારી અને રસિયા વાલમની પ્રેમકથા

ગુજરાતને વિરાસતરૂપે મળેલ પ્રાકૃતિક સોંદર્ય પ્રતિ મીટ માંડીએ તો પૂર્વમાં સહ્યાદ્રિ અને સાતપુડાના પર્વતોની હારમાળ, પશ્ચિમે કચ્છનું રણ, ઉત્તરમાં ગિરિરાજ આબુની ડુંગરમાળ અને દક્ષિણે દમણગંગાનું નૈસર્ગિક સૌંદર્ય ઊડીને આંખે …

શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગનો ઇતિહાસ

રામેશ્વરમ્‌ જ્યોતિર્લિંગ ભગવાન શ્રીરામચંદ્રજી તથા મહાદેવ શિવજીની ઉભય મહિમાને જીવંત રાખતું દેશભરનું પ્રમુખ તીર્થ છે. સમુદ્ર તટે આવેલું રામેશ્વરતીર્થમ્‌. આજકાલતો સમુદ્ર સેતૂના રાજકારણથી તે વિશેષ ચર્ચામાં છે. પરંતુ આપણે …

કામળીનો કોલ – સૌરાષ્ટ્રની રસધાર

“આ ગામનું નામ શું ભાઈ?” “નાગડચાળું. કયાં રે’વાં ?” “રે’વું તો મારવાડમાં. હિંગળાજની જાત્રાએ નીકળેલ છું, બાપા ! ” “ચારણ છો ?” “હાં, આંહીં રાતવાસો રેવું છે. કોઈ રજપૂતનું …

લોકવાણીમાં હોકાની રસપ્રદ વાતો

જૂના જમાનામાં અમારા ગામડા ગામમાં ચૉરાની રાંગમાં રામલીલા અને ભવાઈ ભજવાતી એમાં આપજોડિયા પાંચકડાં રજૂ થતાં. નજરે નિહાળેલી ઘટનાના જોડકણાં ને દૂહાય રમતા મૂકાતા. ઇ ટાણે બાઘુભા બાપુ ચૉરા …

લોકવાણીમાં ગાય સાથે જોડાયેલી કહેવતો

કૃષિ સંસ્કૃતિમાં આ ચાર ચીજો અત્યંત આદરણીય ગણાઈ છે. એની એક લોકોકિત કહેવાય છે ઃ દૂધ તો ગાયકા ઓર દૂધ કાયકા પૂત (પુત્ર) તો ગાય કા ઓર પૂત કાયકા …

કાઠિયાણીનો સાત પાણીનો રોટલો અને એક પાણીનું શાક

સૌરાષ્ટ્ર જૂના વખતમાં કાઠિયાવાડ તરીકે ઓળખાતું. પંજાબમાં એક કાળે વસતા કાઠીઓ ૧૧થી ૧૪મી સદી દરમ્યાન સિંધમાંથી કચ્છમાં અને કચ્છમાંથી સૌરાષ્ટ્રમાં આવ્યા. કદાવર અને જોરૂકા ગણાતા કાઠીઓ ઘોડલા ઘુમાવતા ને …

🔔 મંદિરમાં ઘંટ શું કામ વગાડવામાં આવે છે? 🔔

ભક્તો જ્યારે ભજન-કીર્તન કરે છે ત્યારે પરમાત્માનું સિંહાસન પણ ડોલી ઊઠે છે. ભગવાનને સંગીત ગમે છે. શ્રી કૃષ્ણ પોતે જ વાંસળી વગાડતા હતા અને તેથી ત્રણે લોક ઝૂમી ઊઠ્યા …
error: Content is protected !!