જૂના કાળે લગ્નપ્રસંગે વેલ્ય જોડીને જાનમાં જવાના રિવાજની વિસરાય ગયેલી વાતો

દિવાળીનું સપરમું પરબ રૂમઝૂમ કરતું વહી જાય, કારતક સુદ અગિયારસના તુલસીવિવાહનો લોકોત્સવ ઉજવાઈ જાય તી કેડ્યે લોકજીવનમાં વિવાડો ઉમટી પડે. ઢોલીડાના ઢોલ ધડૂકવા માંડે, શરણાયુંના સૂર વાતાવરણમાં નવો ઉછરંગ …

લોકજીવનમાંથી નીપજેલ લોકસંગીતની રસપ્રદ વાતો

લોકવિદ્યાના મહત્ત્વના અંગોમાં લોકસાહિત્યની સાથે લોકસંગીતનો સમાવેશ થાય છે. લોકસંગીતનો વિનિયોગ ગીત અને નૃત્યમાં થાય છે. ગુજરાતમાં મેઘાણીભાઈથી માંડીને આજપર્યંત લોકસાહિત્યનું સંશોધન, સંપાદન અને વિવેચન થતું આવ્યું છે પણ …

વૈદિકકાળની સર્પવિદ્યાની રસપ્રદ વાતો

ભારતીય પૂજાના પ્રકારોમાં નાગપૂજા અત્યંત પ્રાચીન ગણાય છે. આ નાગપૂજાની પરંપરાનું પગેરું છેક વેદકાળથી પણ આગળ જાય છે. શ્રી પી.જી. દેવરસ લખે છે કે વેદોના સમય પહેલાં પણ ભારતમાં …

નારી, કેરી ને આંબલી દીઠતાવેંત જ માણસની દાઢ ગળવા માંડે છે

ગોપ સંસ્કૃતિના વારસદાર સૌરાષ્ટ્રના ભરવાડો તરણેતરીઆ મેળામાં કે ગોકળ આઠમના વારપરબે હુડારાસ રમતા ગાય છે: સોનાની સાંકળે બાંધ્યો હિંચોળો આંબાની ડાળ રૂપાનાં કડાં ચાર વા’લો મારો હીંચકે રે આંબાની …

ગુજરાતના વણિકોને ‘શાહ’નો શિરપાવ શી રીતે મળ્યો ?

જૂના કાળે વિવિધ વરણના રહેઠાણ કે મહોલ્લા, વાડા, પાડા કે પોળોના નામે ઓળખાતા ૮૪ શાખમાં વહેંચાયેલા વાણિયાવાડાની ઓળખ લોકવાણીમાં આ રીતે અપાતી ઃ ‘નાજુક નાર ને ઘરેણાં ભારી, કાલી …

કામરુ (આસામ) દેશની નાગવિદ્યાનો રસપ્રદ ઇતિહાસ

મોરલીના મઘુરા સ્વરે ફણિધર નાગને નચાવનાર ગારુડી (મદારી) મૂળે તો ભેરિયા ગારુડીના ચેલાના વંશજો ગણાય છે, પણ હકીકતે આ ભેરિયો ગારુડી જન્મે કંઈ મદારી નહોતો. એ તો હતો જેસલમેરના …

શાકભાજીની કહેવતોનો ઈસ્કોતરો

કહેવત છે ‘દુબળો જેઠ દિયરમાં લેખાય.’ જેમ સોળ શણગાર નારીના રૃપને નિખાર આપે છે એમ કહેવત ભાષાને શણગારે છે. કહેવત લોકબોલીનું સૌંદર્ય વધારે છે. ભાષાને સમૃદ્ધ કરે છે. વિશ્વની …

લોકવાણી અને લોકસાહિત્યમાં વરસાદના વરતારા આપતા ભડલી વાક્યો અને કહેવતો

રૂપકડી ૠતુઓનો ચકડોળ બારેય મહિના ચક્કર-ભમ્મર ફર્યો કરે છે. કાળઝાળ અગ્નિ વરસાવતો ઉનાળો ઉચાળા બાંધીને અલવિદા લે અને ત્યાં તો ચોમાસુ આવીને બેસી જાય છે. આકાશમાં વાદળિયું વિહાર કરવા …

જૂનાકાળે જોવા મળતી જુદી – જુદી કળાઓ

વર્તમાન સમયમાં કલાની જે વ્યાખ્યા કરવામાં આવે છે એનાથી પ્રાચીન ભારતની ૬૪ કલાઓ જુદા પ્રકારની હતી. આ ૬૪ કલાનો સંબંધ ‘કામશાસ્ત્રની’ સાથે જોડાયેલો હતો. આ સંદર્ભમાં પ્રયોજાતી તમામ વિદ્યાઓ …

ભારતીય શાસ્ત્રોમાં જણાવેલ ૬૪ પ્રકારની કલાઓ

ભારતીય કળા અને સંસ્કૃતિનો જોટો જગતભરમાં જડવો મુશ્કેલ છે. કલાઓનું મહત્ત્વ છેક આદ્ય ઇતિહાસકાળથી એટલે કે હડપ્પા અને મોહેં જો દડોની સંસ્કૃતિના સમયથી આપણે ત્યાં સ્વીકારાતું આવ્યું છે. આ …
error: Content is protected !!