Tag: યાત્રા ધામ

ભગવાન બાલકૃષ્ણે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો તે જતીપુરા યાત્રા ધામ (મથુરા)

જતીપુરા વૈષ્ણવોનું તીર્થ છે અહીં બારે માસ લીલી પરિક્રમા થાય છે. ભાદરવા મહિનો આ પરિક્રમા માટેનો શ્રેષ્ઠ મહિનો છે. ભગવાન બાલકૃષ્ણલાલો ૭ વર્ષની વયે ગોવર્ધન પર્વત ઉચકી એક ક્રાંતિ …

અમરકંટક- નર્મદા મૈયાનું ઉદગમસ્થાન

ભારતની પવિત્ર નદીઓમાં જેની ગણના થાય છે. જેના દર્શન માત્રથી જ પાવન અને પવિત્ર થઇ જવાય છે. આમ તો ભારતની બધી નદીઓનું મૂળ એ દર્શનીય સ્થાન છે જ. પ્રાકૃતિક …

શ્રી વૈષ્ણોદેવી મંદિર જમ્મુ (કટરા) 

જિંદગી એક ચોક્કશ ધ્યેયપ્રાપ્તિ માટે જ જીવાય, માણસ પાસે ધ્યેયો તો ઘણા છે પણ તેને પૂરાં કરવા માટે અથાગ પરિશ્રમની આવશ્યકતા પડે છે. એ ધ્યેય માત્ર પૈસા કમાવાનું કે …

શ્રી બદ્રીનાથ – ચાર ધામ યાત્રાનું અંતિમધામ

જે હિમાલય હરિદ્વારથી દૂર ફેલાયેલો નજરે પડે છે. એ હિમાલય ઋષિકેશથી નજીક જ લાગે છે. કારણકે હિમાલયની શરૂઆત જ અહીંથી શરુ થાય છે. આમ તો ચારધામની યાત્રામાં ગંગોત્રી -યમુનોત્રી અને …

યમુનોત્રી – યમુના નદીનું જન્મસ્થાન

હિમાલયમાં યાત્રા કરતા પ્રકૃતિનું દર્શન મહત્વનું છે. ઊંચા પહાડો એમાં ઉગતાં ઊંચા ઝાડો, પગથીયા જેવાં ખેતરોમાં થતી ખેતી, ગઢવાલ પ્રદેશ અને ગઢવાલી પહેરવેશ આ બધું માણવાની અને જોવાની કહો …

ગંગોત્રી – ગંગાનું જન્મ સ્થાન 

જીંદગીમાં ગમે ત્યાં ફરો ગમે ત્યાં જાઓ પણ જોવાની ફરવાની અને ભાવવિભોર થવાની જે મજા હિમાલયમાં છે એવી બીજે ક્યાંય નથી. હિમાલય જોતાં એમ લાગે કે બાકીના પહાડો તો …
error: Content is protected !!