મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જીવનના પ્રસંગો

ભારતની ધરતી માથે આઝાદીના અજવાળા ઊતર્યાં ઈ મોર્ય સૌરાષ્ટ્રમાં થઈ ગયેલાં જાણીતા રાજકૂળોમાંનું એક મહત્ત્વનું ગોહિલ રાજકૂળ છે. ઇતિહાસના જર્જરિત પાનાં બોલે છે કે સેજકજી ગોહિલે ૧૨મી ૧૩મી સદીમાં …

ભક્તકવિ દુલા ભાયા કાગ રચિત ‘બાવન ફૂલડાંનો બાગ’

ગાહિલવાડ પંથકમાં થઈને વહેતી માલણ નદીના લીલાછમ કિનારા પર આવેલ મહુવા વિસ્તારની બળુકી ધરતી માથે બે બાપુ જન્મ્યા, જેઓ સદાયે રામાયણના ખોળે માથું મૂકીને જીવ્યા. એક કાગબાપુ ને બીજા …

ગેડીદડાની રમતનો રસપ્રદ ઈતિહાસ

માનવજીવનને આનંદથી તરબોળ કરી મૂકનાર ગીત, સંગીત, નૃત્યની જેમ પ્રાચીન ભારતીય કંદુકક્રીડા, ગુલક્રીડા, કંદુકનૃત્ય અને અને કંદુકોત્સવ એ આપણી નૃત્ય અને રમતોત્સવોની આપણી નીજી સાંસ્કૃતિક ધરોહર છે, વિરાસત છે. …

વાણિયા અને બ્રાહ્મણની બહાદુરીને બહારવટિયા મીરખાં એ સલામ કરી

ઉદયાચળ પરવતના શણગારરૂપ અરૂણ અવનિને તેજમાં તરબોળ કરી રહ્યાં છે. આકાશનાં અગણિત પ્રકાશ બિન્દુઓના લાવણ્ય જેવી લલનાના લલાટ જેવા પૂર્વમાં કેસર વરણાં પટ્ટા પડી રહ્યા છે. પાણિયારીઓનાં ઊજળાં બેડાં …

પરોણાગત ઃ કાઠિયાવાડની લોકસંસ્કૃતિનો સંસ્કાર

માગશર કે ચૈતર-વૈશાખનો મઈનો હોય, પેટના જણ્યાના લગનિયા લીધા હોય, આંગણે આનંદનો અવસર હોય, સગાંવહાલા, સાજન-માજન આવવા માંડે ત્યારે સૌરાષ્ટ્રની સંસ્કાર અને સંસ્કૃતિમાં ઉછરેલી હરખુડી બાઈઓ મહેમાનોને મધરોખો મીઠો …

શ્રી બ્રહ્માજી મંદિર અને ખેડબ્રહ્માનો ઇતિહાસ

અરવલ્લીની ગીરીમાળાની નજીકમાં પુરાતન બ્રહ્મક્ષેત્ર તરીકે વેદ સમયમાં ઓળખાતું અને શ્રી આદ્યશક્તિ અંબાજીના નિજ પ્રગટ સ્થાન તરીકે પરિચિત ખેડબ્રહ્મા નામનું નગર આવેલું છે. ગામની બિલકુલ મધ્યમાં શ્રી બ્રહ્માજીનું ખુબ …

‘શાલિહોત્ર સંહિતા’ ની રસપ્રદ વાતો

ભારત આદિકાળથી ખેતીપ્રધાન દેશ હોવાને કારણે ગાય, બળદ, ભેંસ ઈત્યાદિ જાનવરોની માવજત ખૂબ જ અગત્યની ગણાતી. એજ રીતે અશ્વો અને હાથીઓની પણ યુધ્ધવેળાએ અનિવાર્યતા હતી. યુદ્ધમાં આ બે પ્રાણીઓએ …

જ્યારે બે રાજ કન્યાઓના રખોપા માટે કુંડલામાં ધીંગાણુ થયું

પાલીતાણાના ધણી હમીરજી ગોહિલને બે પુત્રીઓ બેય રાજકન્યાઓમાં અંગ માથે અથાક રૃપ પથરાણાં છે. બ્રહ્માના બગીચાની ડોલરની કળીઓ જેવી કન્યાની કાયા માથે કોઈની નજરમાં સમાય નહીં એવી નખશીખ નમણાઈ …

★ ભગવાન બુદ્ધ ★

ભારતમાં અવતારવાદનો ખ્યાલ વ્યાપક છે. તેમાં નવ અવતાર જાણીતા છે. છેલ્લા અવતાર તરીકે તથાગત બુદ્ધને સ્વીકારવામાં આવ્યા છે. આગળના તમામ અવતાર દૈવી છે, બુદ્ધ મનુષ્ય છે એ જ તેમનો …

સંત શ્રી ભોજાભગતની જગ્યા – ફતેપુર

ત્રિકમજી ! ત્રણ લોકમાં મારે, તારો છે ઈતબાર, અટક પડી હરિ આવજો, મારી આતમના ઉદ્ધાર, છોગાળા! વાત છે છેલ્લી, થાજો બુડતલના બેલી. કાચબા-કાચબીના ભજનના નામે વિખ્યાત બનેલી આ રચનામાં …
error: Content is protected !!