ભારતની ધરતી માથે આઝાદીના અજવાળા ઊતર્યાં ઈ મોર્ય સૌરાષ્ટ્રમાં થઈ ગયેલાં જાણીતા રાજકૂળોમાંનું એક મહત્ત્વનું ગોહિલ રાજકૂળ છે. ઇતિહાસના જર્જરિત પાનાં બોલે છે કે સેજકજી ગોહિલે ૧૨મી ૧૩મી સદીમાં …
ગાહિલવાડ પંથકમાં થઈને વહેતી માલણ નદીના લીલાછમ કિનારા પર આવેલ મહુવા વિસ્તારની બળુકી ધરતી માથે બે બાપુ જન્મ્યા, જેઓ સદાયે રામાયણના ખોળે માથું મૂકીને જીવ્યા. એક કાગબાપુ ને બીજા …
માનવજીવનને આનંદથી તરબોળ કરી મૂકનાર ગીત, સંગીત, નૃત્યની જેમ પ્રાચીન ભારતીય કંદુકક્રીડા, ગુલક્રીડા, કંદુકનૃત્ય અને અને કંદુકોત્સવ એ આપણી નૃત્ય અને રમતોત્સવોની આપણી નીજી સાંસ્કૃતિક ધરોહર છે, વિરાસત છે. …
ઉદયાચળ પરવતના શણગારરૂપ અરૂણ અવનિને તેજમાં તરબોળ કરી રહ્યાં છે. આકાશનાં અગણિત પ્રકાશ બિન્દુઓના લાવણ્ય જેવી લલનાના લલાટ જેવા પૂર્વમાં કેસર વરણાં પટ્ટા પડી રહ્યા છે. પાણિયારીઓનાં ઊજળાં બેડાં …
માગશર કે ચૈતર-વૈશાખનો મઈનો હોય, પેટના જણ્યાના લગનિયા લીધા હોય, આંગણે આનંદનો અવસર હોય, સગાંવહાલા, સાજન-માજન આવવા માંડે ત્યારે સૌરાષ્ટ્રની સંસ્કાર અને સંસ્કૃતિમાં ઉછરેલી હરખુડી બાઈઓ મહેમાનોને મધરોખો મીઠો …
અરવલ્લીની ગીરીમાળાની નજીકમાં પુરાતન બ્રહ્મક્ષેત્ર તરીકે વેદ સમયમાં ઓળખાતું અને શ્રી આદ્યશક્તિ અંબાજીના નિજ પ્રગટ સ્થાન તરીકે પરિચિત ખેડબ્રહ્મા નામનું નગર આવેલું છે. ગામની બિલકુલ મધ્યમાં શ્રી બ્રહ્માજીનું ખુબ …
ભારત આદિકાળથી ખેતીપ્રધાન દેશ હોવાને કારણે ગાય, બળદ, ભેંસ ઈત્યાદિ જાનવરોની માવજત ખૂબ જ અગત્યની ગણાતી. એજ રીતે અશ્વો અને હાથીઓની પણ યુધ્ધવેળાએ અનિવાર્યતા હતી. યુદ્ધમાં આ બે પ્રાણીઓએ …
પાલીતાણાના ધણી હમીરજી ગોહિલને બે પુત્રીઓ બેય રાજકન્યાઓમાં અંગ માથે અથાક રૃપ પથરાણાં છે. બ્રહ્માના બગીચાની ડોલરની કળીઓ જેવી કન્યાની કાયા માથે કોઈની નજરમાં સમાય નહીં એવી નખશીખ નમણાઈ …
ભારતમાં અવતારવાદનો ખ્યાલ વ્યાપક છે. તેમાં નવ અવતાર જાણીતા છે. છેલ્લા અવતાર તરીકે તથાગત બુદ્ધને સ્વીકારવામાં આવ્યા છે. આગળના તમામ અવતાર દૈવી છે, બુદ્ધ મનુષ્ય છે એ જ તેમનો …
ત્રિકમજી ! ત્રણ લોકમાં મારે, તારો છે ઈતબાર, અટક પડી હરિ આવજો, મારી આતમના ઉદ્ધાર, છોગાળા! વાત છે છેલ્લી, થાજો બુડતલના બેલી. કાચબા-કાચબીના ભજનના નામે વિખ્યાત બનેલી આ રચનામાં …