Tag: વીરાંગનાઓ

લોકમાતા મીનળદેવી

મહાન ચાલુક્ય કુળ (અગ્નિ વંશ) ઇતિહાસમાં કીર્તિવંત પ્રસિદ્ધ છે. “સોલંકી-વાઘેલા યુગ” એટલે ગુજરાતનો સુવર્ણયુગ (ઈ.સ.૯૬૦ થી ૧૩૦૪ દરમિયાન) આવા મહાન કુળ મા સમ્રાટ ભીમદેવજી અને સામ્રાજ્ઞી ઉદયમતીજી ના પુત્ર …

ડેડાદરા ગામના ત્રિવેદી પરીવારના સતી અંબાની શુરવીરતાની વાત

લખતર તાલુકાના ડેડાદરા ગામની આ વાત છે. આ ખાંભી ડેડાદરા ગામના ત્રિવેદી પરીવાર ના સતી અંબા ની છે. જેમનાં લગ્ન ડેડાદરા ના જેશંકર ત્રિવેદી સાથે થયેલા. અંબાના પિતા શિહોર …

વીરાંગના રાણી અવંતિબાઈ

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિષે તો બધાં પરિચિત જ છીએ પણ એવી જ બીજી એક રાણી અને તેજ સમયની અને તેજ લડતમાં બિલકુલ એમની પ્રતીક્રૃતી જેવી બીજી પણ એક રાણી …

|| રાણી પદ્માવતીનું જૌહર || અને ચિત્તોડગઢ દુર્ગ વિવાહ

જૌહર એટલે સ્ત્રીઓની મૃત્યુને ગળે લગાડવાની લગન જેટલી જ તૈયારી અને રાજપૂત વીરોને કેસરિયા કરવાની લગની!!! જૌહર એ એક પ્રથા છે, આ પ્રથા સામાન્યત: રાજાઓની રાણીઓ અને એ કિલ્લમાં …

મહારાણી અહિલ્યાબાઈ હોલકર

(ઇસવીસન ૧૭૨૫ – ઇસવીસન ૧૭૯૫) પૂરું નામ – અહિલ્યાબાઈ સાહિબા હોલકર જન્મ – ૩૧ મેં ૧૭૨૫ , ગામ – ચૌંડી, જામ્ખેડ, અહમદનગર, મહારાષ્ટ્ર , ભારત. વિશેષતા – મહારાણી અહિલ્યાબાઈ …

સગા પુત્રનું બલિદાન આપનાર પન્ના ધાય

પન્ના ધાય એ રાજસ્થાનના મહારાણા સાંગાના પુત્ર ઉદયસિંહ ની પરિચારીકા હતી. ઉદયસિંહજીના માતા મહારાણી કર્માવતી તો મુસ્લીમોના આક્રમણ વખતે સર્વે રાજરાણીઓ સાથે અગ્નિકુંડમાં કુદી પડેલાં. રાજપૂતાણી એના જીવતા તો …

હાડી રાણીનું અમર બલિદાન

રાજસ્થાનના ઇતિહાસમાં વિરતા,ત્યાગ અને સમર્પણની ગાથાઓ જ્યારે જ્યારે ગવાશે ત્યારે ત્યારે પન્ના ધાઇની જેમ હાડી રાણીની વાત પહેલાં થશે.સમર્પણની પરાકાષ્ઠા કહિ શકાય એ હદના બલિદાન રાજસ્થાન-મેવાડની આ રાજપૂતાણીઓએ આપ્યાં …

મહારાણી દુર્ગાવતી

ભારતના ઇતિહાસમાં રાજપૂતોનો એક અલગ ઇતિહાસ છે, જેમની શૌર્યગાથાઓની વાતો પૂરાં ભારતવર્ષમાં મશહુર હતી !!! રાજપૂત તેમની માતૃભૂમિ માટે જીવન આપવા માટે તૈયાર રહેતાં હતાં. આમાં એક રાજપૂત રાણી …

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ

લક્ષ્મીભાઈનો જન્મ ૧૮૨૮માં વારાણસીના મરાઠી પરિવારમાં થયો હતો. તેમના બાળપણનું નામ મણિકર્ણિકા હતું અને લોકો તેમને પ્રેમથી ‘મનુ’ કહીને બોલાવતાં હતાં. તેમના પિતાનું નામ મોરોપંત તાંબે હતું અને માતાનું …

સતી રાણી પદ્માવતી અથવા રાણી પદ્મિની

૧૨ મી અને ૧૩ મી સદીમાં, દિલ્હીના સિંહાસન પર દિલ્હી સલ્તનતનું રાજય હતું. સુલતાને ઘણીવાર મેવાડ પર તેની શક્તિ વધારવા માટે હુમલો કર્યો. સુંદર રાણી પદ્મિની મેળવવા માટે અલાઉદ્દીન …
error: Content is protected !!