‘રાજપૂતાણી એક જ ધણીનું ઓઢણું ઓઢે છે, અઢારનું નહિ’

લાઠીના પાદરમાં ભાતીગળ પાથરણાં પથરાણાં છે. પાથરણાં ઉપર ડાયરો જામ્યો છે. કસુંબા ઘૂંટાઇ રહ્યા છે. સૂરજનારણના સમ દઈને કસુંબાના આડા ધ્રોબા અપાઇ હ્યા છે. ઢોલ ઢબૂકે છે. શરણાયુંના સૂર …

નગર નવાનગર જામનગરઃ સંતકવિ ઈસરદાનજી

રાજસ્થાનના મારવાડપ્રદેશમાં જૂના જોધપુર રાજ્યના પરગણામાં ભાદ્રશ નામનું ગામ આવેલ છે. ગામમાં રોહડિયા શાખાના મારુ ચારણ જ્ઞાતિના પ્રભુભક્ત સુરાજીને ત્યાં ઈસરદાનજીનો જન્મ વિક્રમ સંવત 1515ના શ્રાવણ સુદ 2ના રોજ …

રાંદલપૂજાની પૌરાણિક પરંપરાની રસપ્રદ વાતો

‘મગ જેવડી મઢડી ને તલ જેવડાં બારણાં, માતાનો મઢ મારે કઈ વહુએ શણગાર્યો ?’ ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકજીવનમાં લોકદેવી રાંદલની પૂજાનો પ્રચાર સવિશેષ જોવા મળે છે. નારીની માતૃત્વની મંગળ …

જુનાકાળે લોકજીવનમાં રમાતી સાપ-સીડીની રમતની અજાણી વાતો

સંસ્કૃતિવિકાસના કેડે ચડવાની મથામણ કરતો આદિકાળનો માનવી પ્રાચીનકાળથી મનોરંજનના સાધનો શોધતો અને અનેક પ્રકારની રમતો રમતો આવ્યો છે. રમત શબ્દ સંસ્કૃત ‘રમણ’ માંથી ઊતરી આવ્યો છે. એનો અર્થ થાય …

શ્રી સિઘ્ધિવિનાયક મંદિર – મુંબઈનો ઇતિહાસ

રિઘ્ધિ સિઘ્ધિ મેળવવી હોય તો સખત સંઘર્ષ કરવો પડે. નસીબ બધાને કંઈ રાતોરાત યારી આપતું નથી. આ નિયમ માત્ર મનુષ્યને જ લાગુ પડે છે એવું નથી. દેવી દેવતાઓનાં મંદિરોએ …

બત્રીસ જાતનાં પકવાન અને તેત્રીસ જાતના શાકપાનની રસપ્રદ વાતો

પાંચસો વર્ષ પૂર્વે ગુજરાતનાં ખાનપાનમાં જલેબી, ઈડલી, ઢોકળાં ને ખાંડવી લોકપ્રિય હતાં! ગાંઠિયા તો ઘોઘાના, ઘારી તો સૂરત શહેરની, પેંડા તો ભાવનગરના, હલવો તો મુંબઈનો, દેવડા (ગળ્યા સાટા) તો …

તલવારોનો રંગીન ઈતિહાસ

‘વ્યાપારે ધન સાંપડે, ખેતી થકી અનાજ; અભ્યાસે વિધા મળે, ખાંડાબળથી રાજ.’ લોકવાણીનો દૂહો કહે છે કે સાહસિક માનવી વેપાર-વણજથી ધન કમાય છે. ખંતીલો મહેનતુ ખેડૂત ખેતીવાડી દ્વારા ધન, ધાન્ય …

મોત સાથે પ્રીતડી – સૌરાષ્ટ્રની રસધાર

આશરે ત્રણસો વરસ પહેલાં, પાલિતાણાની ગારિયાધારવાળી ગાદી ઉપર કાંધાજીના કુંવર સવાજી ગોહિલ રાજ કરતા હતા. અઢારેક વરસની અવસ્થા હતી. લોહીના ટીપેટીપામાંથી જુવાની પોકાર કરતી હતી, ‘મને મરવા દે; મોતની …

વાદી-મદારીના ખેલની બોલી

પેટનો રોટલો રળવા રાનરાન રખડતી ભટકતી, અત્યંત ગરીબાઈમાં જીવન ગુજારતી અને જન મનરંજન કરાવતી આપણી લોકજાતિઓએ સાંસ્કૃતિક ધરોહરને જીર્ણશીર્ણ હાલતમાં પણ જીવતી રાખી છે. દુઃખની વાત એ છે કે …

છૂંદણાંની પરંપરા

કુદરતે દીધેલા રૂડા રૂપને વધુ નિખારવા, યૌવનને વધુ આકર્ષક બનાવવા માનવી આદિકાળથી મથતો રહ્યો છે. સૌંદર્યપ્રસાધન વડે પોતાના શરીરનું લાવણ્ય ખીલવવાની અને આગવી ઓળખ ઊભી કરવાની ભાવના લોકનારીના હૈયે …
error: Content is protected !!