Tag: સંત દેવીદાસ

ચલાળાના આપા દાનાએ સાદુળ ભગતનો ભ્રમ તોડી ભજન આવેસમાં ઢોલીયા ભાંગવાનુ બંધ કરાવ્યુ

ચલાળાના કાઠી સંત આપા દાનાભગત દેવીદાસજી મહારાજની અનુપમ સેવાવૃત્તિની અનેક વાતો સાંભળી હતી. સાદુળ ભગતને ભજનગાન દરમ્યાન પ્રગટતા ભાવાવેશ સંબંધ પણ સાંભળ્યું હતું. દેવીદાસજી મહારાજનાં દર્શન કરવાની ઘણા સમય …

સાદુળપીરે ભજનના આવેશમાં ઢોલીયા ભાંગવાનો પ્રસંગ તથા અમરબાઇ માતાના ઓરડાની ભાળ લેવા જતા સાદુળ ભગતને માતૃત્વ ભાવના દર્શન થયા તથા અમરબાઇ માતાજીની એ રકતપીતિયાંનાં લોહીપરુ ધોવાના કામની દીક્ષા લીધી

સાદુળ ભગતના બુલંદ શબ્દોની, સૂરોની જાણે કે કસુંબલ કટોરી ભરાતી હતી, અમરબાઈ એ કેફનું પાન કરતાં હતાં. આટલી મીઠી હલક શું આના ગળામાં પડી છે? રાગ તે પ્રભુનેય પ્યારો …

રકતપીત જેવા ભયંકર ચેપી રોગની સારવાર કરવાની તત્પરતા બતાવતા અમરબાઇ અને સાદુળપીરને દેવીદાસબાપુ પોતાનુ બુકાની વગરનું મોં બતાવી ચેપની બીક રાખ્યા વગર રકતપીતોની સેવા કરવાનો ઉપદેશ આપ્યો.

અમરબાઈના જીવનમાં સાદુળ ભગતના આવ્યા પછી નવી સ્ફૂર્તિ ચડી.અંતર સભરભર બન્યું. જન્મ મરણનો સાથી સાંપડ્યો.સંસારના એક્ય સબંધ ન હોવાથી એક મા જણ્યો ભાઇ અથવા તો માતૃત્વ સુખ તથા માની …

શેષાય અવતાર શ્રી સાદુળપીરે સંસાર ત્યાગ કરી શ્રી દેવીદાસબાપુને ગુરુ બનાવ્યા તથા પરબમાં કાયમી નિવાસ કરી રક્તપિતીયાઓ ની સેવા કરી

ભેંસાણ ગામના જોગિયા શાખના કાઠી આલા ખુમાણના પુત્ર સાર્દુળ ખુમાણે પરબના ધામને પોતીકું કરવા આ સેવા-યજ્ઞમાં એમની કાયાને કરગઠિયું કરી નાંખવાના કોડ કર્યા છે. વાસીદુ વાળે છે,પાણી સારે છે, …

શ્રી અમરબાઇ માતાજી ને સંત જયરામભારથી અને સાંઇ નૂરશાહ ના પ્રથમ વખત દર્શન તથા શ્રી દેવીદાસબાપુએ કરુણા અને દયા બતાવી ગુનેગારને ક્ષમા આપી તથા શ્રી સાદુળપીરનું હમેશા માટે પરબમાં આગમન

સત દેવીદાસ’ કહીને આપા સાદુળ ખુમાણ પરબધામમાં પધાર્યા અને અમરમાતાજીને સમાચાર આપ્યા કે દેવીદાસ બાપુને જુનાગઢના બહારવટીયા ઉપાડી ગયા છે માટે અમે તેની શોધખોળ કરીયે છીએ અને વળી પુછવા …

દેવીદાસબાપુની આજ્ઞાથી અમરબાઇ માતાજીએ બગસરા ગામમાં ઝોળી ફેરવવાનું બંધ કર્યુ

દરબાર હરસૂર વાળા સ્તબ્ધ થઈને જોઈ રહ્યા હતા. અમરબાઈ તેમની નજર સામે આશ્રમમાં પ્રવેશ્યાં હતાં, એટલે પેલી શંકાનું તો સમાધાન થઈ ગયું હતું. પરંતુ પ્રશ્ન એ ઊઠતો હતો કે …

બગસરા ગામમાં ઝોળી ફેરવતા શ્રી અમરબાઇ માતાજીના સતના પારખા લીધા

આપણે આગળ જોઈ ગયા છીએ તેમ પરબસ્થાનના પુનિત સ્થાનની આસપાસ ઘનઘોર જંગલ હતું અને ત્યારપછી નાનાંમોટાં કેટલાંય ગામડાં આવેલાં હતાં. થોડેક દૂર જતાં કાઠી દરબારોનાં જોરાતાં ગામો બગસરા, ચૂડા, …

દેવીદાસબાપુ દ્રારા અન્નપુર્ણા અમરમાને પ્રથમ ટુકડો (ભિક્ષા) લેવા મુંજીયાસર માંડણપીર પાસે મોકલવા અને માતૃશ્રી હિરબાઇમાએ ચેતન સમાધિમાથી હાથ બહાર કાઢી અમર ચુંદડી આશિર્વાદ સ્વરુપે અમરમા ને આપી.

પરબમાં દેવીદાસબાપુની સેવા ભક્તિથી રક્તપિતીયાઓની સંખ્યામાં વધારો થવા લાગે છે. દેવીદાસબાપુ અમરમાના આગમનથી ખુશ થાય છે. હવે દેવીદાસબાપુ ને અમરમાં કહે છે બાપુ હવેથી ટુકડો માંગવાની જવાબદારી તમે મને …

અમરમા નો પરબમાં પ્રથમ દિવસનો અનુભવ અને દેવીદાસબાપુએ આપેલ પ્રબોધ

મોટી ડાફ ભરતા દેવીદાસ ચાલ્યા. મધ્યાહ્‌નની અણી ઉપરથી સૂરજ સહેજ આથમણા ઝૂક્યો હતો. તીરછાં થવા લાગેલાં એનાં વૈશાખી કિરણ કુટિલ માણસની ત્રાંસી નજરની પેઠે વધુ ને વધુ દાઝથી આગ …

અન્નપુર્ણા અમરમાનું પરબધામમાં આગમન

જુનાગઢ તાબાના બીલખા પાસેના શોભાવડલા ગામના પાદરમાંથી લોકો ગામમાં પાછાં વળતાં હતાં. પણ સવારના પહોર હોવા છતાં કોઈને કેમ જાણે કશી ઉતાવળ જ ન હોય તેવી સહેલાણી રીતે સહુ …
error: Content is protected !!