માર્કંડેય મુનિની તપસ્યા તથા વરપ્રાપ્તિ

મહર્ષિ માર્કંડેયની તપસ્યાનો સંક્ષિપ્ત ઇતિહાસ નૈમિષારણ્યમાં કથાશ્રવણ સારું એકઠા થયેલા શૌનકાદિ મુનિઓને સૂત પુરાણીએ કહી બતાવ્યો છે. એ ઇતિહાસ હૃદયંગમ અથવા રોચક છે. ભાગવતના દ્વાદશ સ્કંધના આઠમા, નવમા તથા …

મહા વિદુષી – ગાર્ગી

? ગાર્ગી : મિથિલાનરેશ જનકના નવરત્નોમાંની એક પ્રખર પ્રતિભાવાન મહિલા – ગાર્ગી વાચક્નુ નામના મહર્ષિની પુત્રી હતી. તેનું વાસ્તવિક નામ વાચક્નવી હતું પણ ગર્ગવંંશમાં જન્મી હોવાને કારણે તેનું હુલામણું …

ગાંડીવ -ધનુષ્ય

બહુ જાણીતી વાત છે કે ગાંડીવ એ અર્જુનનું ધનુષ્ય હતું. જેના વડે અર્જુને કુરુક્ષેત્રમાં કૌરવોની અક્ષોહિણીઓ પર બાણોનો વરસાદ વરસાવ્યો હતો.અને આ ધનુષ્ય ધારણ કરવાને કારણે અર્જુન “ગાંડીવધારી” તરીકે …

નૈમિષારણ્ય – ભારતનું મહાતીર્થ

નૈમિષારણ્ય પુરાણકાળથી જ પ્રસિધ્ધ એવું ઉત્તર પ્રદેશના સીતાપુર જીલ્લામાં ગોમતી નદીના જમણા ઘાટ પર સ્થિત એક અરણ્ય અર્થાત્ જંગલ છે. એક એવું વન કે જ્યાં ૮૮,૦૦૦ મુનિઓએ તપશ્વર્યા કરી …

માનવીની નાત-જાત, ધંધા અને ગામની ઓળખ આપતી- અટકો

ભારત ભાતીગળ સંસ્કૃતિ અને અપાર પ્રાદેશિક વૈવિધ્ય ધરાવતો દુનિયાનો એક અજાયબીભર્યો દેશ છે. આ દેશમાં કેટકેટલા ધર્મો, દેવો અને દેવસ્થાનો, સાધુઓ, સંપ્રદાયો અને એમના અખાડા, કેટકેટલા પરગણાં, પંથકો અને …

સિધ્ધ જયતા ભગત (જસદણ)

‘આવો બાપ, આવો!’ શેલા ખાચર, આજ કેમ ઓચિંતા જ પાળિયાદ તરફ ભુલા પડ્યા? એમ કહિ આવકારો આપી આપા વિસામણબાપુ એ ચેલા ખાચર ને સૂરજનારાયણ ના ઉગતા પહોર માં જગ્યામા …

★ પીરાઇ- એક અધ્યયન ★

પ્રાચીન ભારતમાં વી૨પૂજા હતી. આજથી બે હજાર વર્ષ પહેલા ‘પંચવૃષ્ણિવીર’ ની પૂજા થતી તેના ઐતિહાસિક પુરાવાઓ ઉપલબ્ધ છે. ગીતાના દશમા અધ્યાયમાં ‘વૃષ્ણીનામ વાસુદેવઅસ્મિ’ એમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ આ …

ભગવાન બાલકૃષ્ણે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો તે જતીપુરા યાત્રા ધામ (મથુરા)

જતીપુરા વૈષ્ણવોનું તીર્થ છે અહીં બારે માસ લીલી પરિક્રમા થાય છે. ભાદરવા મહિનો આ પરિક્રમા માટેનો શ્રેષ્ઠ મહિનો છે. ભગવાન બાલકૃષ્ણલાલો ૭ વર્ષની વયે ગોવર્ધન પર્વત ઉચકી એક ક્રાંતિ …

સ્વામી વિવેકાનંદ

ભારતમાં યુવાશક્તિ, નવચેતના, ભારતીય સંસ્કૃતિમાં નવપ્રાણ સંચાર કરનાર સ્વામી વિવેકાનંદજી, તેમના જન્મના દોઢસો વર્ષ બાદ અને મૃત્યુના આશરે એક શતક બાદ આજે પણ ભારતીય યુવાનના પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે. …

શ્રી મોડપીર દાદાનો ઇતિહાસ

ધન વાડી, ધન વંગધ્રો, ધન ધન મોડ મૂછાર, ધન કૂબો કોટેસરી, ધન કચ્છડે જો આધાર. જામશ્રી હાલાજી ૧૩૦૧ માં ગાદીપતિ બન્યાં. બારાતેરાના તે પ્રજાપ્રિય અને નિતિવાના રાજા હતાં. હાલાજી …
error: Content is protected !!