Tag: અજાણી વાતો

જુનાકાળે લોકજીવનમાં રમાતી સાપ-સીડીની રમતની અજાણી વાતો

સંસ્કૃતિવિકાસના કેડે ચડવાની મથામણ કરતો આદિકાળનો માનવી પ્રાચીનકાળથી મનોરંજનના સાધનો શોધતો અને અનેક પ્રકારની રમતો રમતો આવ્યો છે. રમત શબ્દ સંસ્કૃત ‘રમણ’ માંથી ઊતરી આવ્યો છે. એનો અર્થ થાય …

🔔 મંદિરમાં ઘંટ શું કામ વગાડવામાં આવે છે? 🔔

ભક્તો જ્યારે ભજન-કીર્તન કરે છે ત્યારે પરમાત્માનું સિંહાસન પણ ડોલી ઊઠે છે. ભગવાનને સંગીત ગમે છે. શ્રી કૃષ્ણ પોતે જ વાંસળી વગાડતા હતા અને તેથી ત્રણે લોક ઝૂમી ઊઠ્યા …

ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ?

દુનીયાના દેશોમાં ભારત જ એવો દેશ છે કે જેની પાસે જીવન જોવાની અલૌકિક દ્રષ્ટિ છે, માનવ જીવનને માંગલ્ય તરફ લઈ જવાની અજોડ ચાવી છે. એ ભારતનું સૌભાગ્ય અને ગૌરવ …

પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન વેદવ્યાસે ભાગવત્‌માં કરેલી આગાહીઓ આજે સાચી પડે છે !

૧. કળિયુગ પૂરો થવા આવતાં ગુરુની ગાદી પચાવી પાડવા માટે શિષ્યો કુકર્મ કરતાં ખચકાશે નહિ. ગુરુ-શિષ્ય પરસ્પર દુશ્મન બનશે. ૨. નોકર શેઠનો અને પુત્ર પિતાનો ઘાત કરશે. આપણે આવા …

મંદિરમાં પ્રભુની આરતી કેમ ઉતારવામાં આવે છે ?

આરતી એ માનવ જીવનને તારતી છે. મંદિરમાં જયારે પુજારી પ્રભુની સન્મુખ આરતી ઉતારતો હોય ત્યારે બધાની નજર પ્રભુની સામે એકચિત્તે ચોંટેલી હોય છે. માનવ મહેરામણ પ્રભુનાં શૃંગાર, પ્રભુના દિવ્ય …

અંતીમ યાત્રામાં “રામ ! બોલો ભાઈ રામ !” કેમ બોલવામાં આવે છે ?

જીવનને પવિત્ર બનાવવા માટે જપ વિના બીજું કંઈ સાધન નથી. મંત્રથી બુદ્ધિમાં જ્ઞાન સ્ફુરણ પામશે. વાસનાનો અંધકાર દૂર થશે. પરમાત્માનો પ્રકાશ ફેલાશે. આમ રામ નામ મંત્રી જીવનની શુદ્ધિ માટેનો …

તિલકનું વિજ્ઞાન

હિંદુ પરંપરામાં મસ્તક પર તિલક કરવાનું ધાર્મિક કાર્યો સાથે જોડાયલું છે. દરેક શુભ અવસરે આવું કરવાનું પ્રસન્નતાનું, સાત્વિકતાનું, સફળતાનું ચિહ્ન માનવામાં આવે છે. કોઈ મહત્વના કાર્ય કે વિજય અભિયાનમાં …

પ્રભુને નૈવેધ (થાળ) કે રાજભોગ રોજ કેમ ધરાવવામાં આવે છે ?

મોટા ભાગના હિંદુ મંદિરોમાં પ્રભુને થાળ કે રાજભોગ ધરાવવામાં આવે છે. ઘણાને પ્રશ્ન થાય કે સૃષ્ટિના પાલનહાર કે જગતનું પાલન પોષણ કરે છે તેને વળી થાળની શી જરૂર છે …

શ્રીફળ દેવી-દેવતાઓને કેમ વધેરવામાં આવે છે?

શ્રીફળ એ માંગલ્યનું પ્રતિક છે. બહારથી લાગતું તેનું કદરૂપું શરીર એ અંદરથી મૃદુતાથી ભરેલું છે. નાળિયેરના વૃક્ષ નીચે કોઇ ઉભો હોય અને તેના મસ્તક ઉપર શ્રીફળ પડ્યું હોય અને …

હોળી પ્રસંગે સળગતા અંગારા પર ચાલવું એ ચમત્કાર નથી

કહેવતમાં સાચું જ કહ્યું છે કે, ‘સળગતો અગ્નિ અને વહેતું પાણી કોઈનીય શરમ ભરતાં નથી.’ ઊંડા પાણીમાં ઊતરો ને તરતા ન આવડતું હોય તો એ ડુબાડી જ દે. સળગતું …
error: Content is protected !!