Tag: અજાણી વાતો
ભારતના મધ્યકાલિન સંતોએ વિશ્વમાં આવી રહેલાં અંતિમ વિનાશક યુધ્ધ અને વિશ્વની નવરચનાના અનેક આગમો ભાખ્યાં છે. અત્યાર સુધી મધ્યકાળના સંતોની આગમવાણીઓ સુવ્યવસ્થિત રીતે ગ્રંથસ્થ થયેલી ન હતી. પરંતુ ઈ.સ. …
ભારતીય લોકજીવન સાથે શ્રદ્ધા, અંધશ્રદ્ધા, વહેમો અને માન્યતાઓ આદિકાળથી જોડાયેલા જોવા મળે છે. બે બહેનો ઉપર હું સાત ખોટયનો ભાઈલો હોવાથી કોઈની નજર ન લાગી જાય એ માટે મારી …
દુનિયામાં સિંહના ૨ જ પ્રકાર છે એશિયાટિક લાયન્સ અને આફ્રિકન સિંહો આફ્રિકન સિંહો માટે અલાયદું અભયારણ્ય નથી. આફ્રિકન વન્ય અભયારણ્ય વાઘ સિવાય તામાંમે તમામ પ્રાણીઓ અને વિશાળ …
વણકરજ્ઞાતિની અસ્મિતાનુ શિરમોર પ્રતિક ૩૨ લક્ષણા મહાવીર મેઘમાયાની યશોગાથા સમય ઇ.સ. ૧૧૩૮. ગુજરાત રાજ્યના માથે સોલંકી વંશની ઘજા ફરકતી હતી. સોલંકી વંશના છઠ્ઠા ગાદીવારસ તરીકે સિધ્ધરાજ જયસિંહ સોલંકી પાટણમાંથી …
આપણે ભણ્યા છીએ પણ ગણ્યાંનથી અને જે ભણ્યા છીએ તે આપણને યાદ નથી. ગુજરાતી સાહિત્યનુ આપણે ભણતાં હતાં ત્યારે ભણવામાં પ્રબંદ સાહિત્ય આવતું હતું. તેમાં “કાન્હ્ડદે પ્રબંધ” વિષે આપણે …
કુળદેવીની ઉપાસના દરેકે કરવી જ જોઈએ, વહેલું કામ પાર પડે તે માટે ઓળખાણ ધરાવતી વ્યક્તિ દ્વારા કામ કરાવી લઈએ છીએ. તેવી જ રીતે બધા દેવોમાંથી આપણા કુળદેવી કે કુળદેવતા …
સમર્થ અને સુપાત્ર સંત ને એક રાજા નુ સમર્પણ ભક્તિ,જ્ઞાન,સમર્પણ ,વિરતા,ધેર્ય,આજ્ઞાપારકતા ના ગુણો થી સજ્જ શ્રી દાદા ખાચરે સહજાનંદ ને પોતાના આત્મીય માન્યા અને સર્વસ્વ સોંપી દિધુ. સાજણ એડા …
હલ્દીઘાટીના યુદ્ધ એ કારણે થયું હતું કે —– કારણ કે મહારાણા પ્રતાપે અકબરનું આધિપત્ય સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જયારે તે સમય સુધીમાં રાજસ્થાનના તમામ રાજાઓએ અકબર સમક્ષ આત્મસમર્પણ કર્યું …
સૌરાષ્ટ્ર-કાઠિયાવાડની ધરતી પર અનેક એવા મહાન સપૂતો જન્મી ચુક્યા છે, કે જેના ગુણગાન ગાતાં આજે પણ કવિઓ થાકતા નથી. એક એવા જ જાંબાજ યોધ્ધાની વાત કરવી છે જેના વિશેનો …
મોઢેરાનું જુનું નામ મોહેરકપુર હતું. તેને ત્રેતાયુગમાં “સત્યમંદિર”, દ્વાપરયુગમાં “વેદભુવન”, કલિયુગમાં “મોહેરકપુર” તથા “ધર્મારણ્ય” અને મધ્યયુગમાં “મોઢેરા” તરીકે ઓળખાય છે. આ મોઢેરાના નાગરિકો મોઢ નામથી પ્રસિદ્ધ થયા. આ મોઢ …