Tag: અજાણી વાતો

કાશ્મીરનો પ્રાચીન ઇતિહાસ

આપણે કાશ્મીર -કાશ્મીર એમ બોલ્યા કરીએ છીએ તે કાશ્મીર શબ્દ શેના પરથી બનેલો છે એ તો જગજાહેર છે કાશ્મીર નામ કશ્યપ ઋષિ પરથી પડેલું છે પણ એમ સીધેસીધું કાશ્મીર …

સૌરાષ્ટ્રનું ધર્મદર્શનઃ લોકધર્મ તથા વેદકાલીન ધર્મ

મહાભારતના કર્ણપર્વમાં, ધર્મની વ્યાખ્યા આપવામાં આવી છે. “ધારણાધ્ધર્મ ઇત્યાદિ ધર્મો ધારયતિ પ્રજા:” અર્થાત્ જે ધારણ કરે અથવા આધાર આપે, જે બધાનુ અધિષ્ઠાન હોય તેને “ધર્મ” કહેવાય છે. બીજી પરિભાષા …

કાશ્મીરની ભૂગોળ અને કાશ્મીરનો ઈતિહાસ

કાશ્મીર અને એનાં નજીકના ક્ષેત્રો જેવાં કે જમ્મુ અને લડાખ અને આપણે જેણે કાશ્મીર કહીએ છીએ એનું નામ છે કાશ્મીર ખીણ. કાશ્મીર ખીણનાં બે ભાગ છે નોર્થ કાશ્મીર …

કાશ્મીર અને નાગજાતિ

શું આ તમે જાણો છો ? કાશ્મીર નામ કોના પરથી પડયું તે!!! કાશ્મીરનો ઉલ્લેખ મહાભારત અને આપણા પ્રાચીન ગ્રંથોમાં થયો છે કારણકે કાશ્મીર નામ કશ્યપ ઋષિના નામ પરથી જ …

નળરાજા એ સ્થાપેલ બાર શિવલિંગની અજાણી વાત

કોળાબાનો લગભગ બારેક ગાઉનો અડાબિડ પર્વતોનો પટ્ટો જેમા શેત્રુંજો એટલે કે જૈનો નો પવિત્ર અને પાવન ગણાતો શેત્રુંજય જે પર્વતના દર્શન માત્રથી માનવીના પાપ ધોવાઇ જાય એ પર્વત પણ …

મહાભારતના યુદ્ધમાં પાંડવો અને કૌરવોનું સૈન્યબળ

ભગવાન શ્રીકૃષ્ણ એ હસ્તિનાપુરથી પરત આવ્યા બાદ, કૃષ્ણે પાંડવોને યુદ્ધની તૈયારી કરવા કહ્યું. પાંડવોની વિશાળ સૈન્ય સાત ભાગોમાં વહેંચાયેલી હતી જેમાં દરેક સૈન્યની ટુકડીમાં  દ્રુપદ,  વિરાટ,  ધૃષ્ટધ્રુમ્ન  શિખંડી,  સાત્યકિ …

મહાભારતના યુદ્ધમાં કૌરવો અને પાંડવો દ્વારા રચિત વિવિધ વ્યૂહ રચનાઓની અજાણી વાતો

મહાભારત ગ્રંથ મુજબ યુદ્ધનાં કુલ વ્યૂહો ગરુડવ્યૂહ ક્રોંચવ્યૂહ શ્યેનવ્યૂહ સુપર્ણ (ગરુડ) વ્યૂહ સારંગ વ્યૂહ સર્પ વ્યૂહ ખડગ સર્પ વ્યૂહ શેષનાગ વ્યૂહ મકર વ્યૂહ કુર્માં (કાચબા ) વ્યૂહ વરાહ વ્યૂહ …

|| અઢાર પુરાણ ||

પુરાણોને મનુષ્યના ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું દર્પણ પણ કહેવામાં આવે છે જેમાં મનુષ્ય પોતાના દરેક યુગનો ચહેરો જોઈ શકે છે. આ દર્પણ થકી મનુષ્ય પોતાનો વર્તમાન સુધારીને ભવિષ્યને ઉજ્જવળ …

સૌરાષ્ટ્રની જાજરમાન ઐતિહાસીક માહિતી

પ્રાગઃઈતિહાસની રચના ભૂતકાળના દ્રવ્યગત સાધનોને આધારે થાય છે. સૌરાષ્ટ્રમાં માનવજીવનની અવસ્થા અંગે રંગપુર ખાતે જે અવશેષો મળે છે તે ઉપરથી જણાય છે કે નગરજીવનની અવસ્થાએ પહોંચેલા લોકો સિંધમાંથી સૌરાષ્ટ્રમાં …

પીર શ્રી રામદેવજીના પાદાંબુજથી પાવન થયેલ ભૂમી ફરાદી ગામ કરછ

શ્રી તુંવર વંશમાં શ્રી રામદેવ પીરનો જન્મ રાજસ્થાનમાં પોકરણ ગઢની બાજુમાં ઉંડુ-કાશ્મીર માં તુંવર અજમલજી રાજાના ધરે સંવત ૧૪૬૧ અને ભાદરવા સુદ-૧૧ અગીયારસના દિવસે થયો. વિરમદેવજીનો જન્મ થયો એમની …
error: Content is protected !!