Tag: અજાણી વાતો

હોળીના દિવસે અગનપથારી પર ઉઘાડા પગે ચાલવાની અદ્‌ભુત અને રોમાંચક કરતબોની રસપ્રદ વાતો

ગુજરાતના પંચમહાલ, સાબરકાંઠા, ભરૂચ, વડોદરા, ગાંધીનગર જિલ્લાના જુદા જુદા ગામોમાં હોળીના તહેવારે યોજાતા ચુલ મેળા અને તેમાં ધગધગતા અંગારા પર ચાલતા આસ્તિકોના અદ્‌ભુત અને રોમાંચક કરતબોની રસપ્રદ વાતો ફાગણ …

‘ચાતકપક્ષી માત્ર વરસાદનું જ પાણી કેમ પીએ છે?’

લોકસાહિત્ય એટલે લોકજીવનનો સ્મૃતિ ગ્રંથ, આ સ્મૃતિગ્રંથના સીમાડા નિર્બદ્ધરીતે વિસ્તર્યા છે. વિદ્વાનો જેને લોકશાસ્ત્ર તરીકે ઓળખે છે એ લોકશાસ્ત્ર અજાયબીભરી અનેક પ્રકારની લોકકથાઓથી સમૃધ્ધ છે. આ બધી લોકકથાઓમાં ‘ઉત્પત્તિકથાઓ’ …

”અષ્ટ સિદ્ધિ, નવ નિધિ કે દાતા” શ્રી હનુમાન દાદા

કમળ સરોવરથી શોભે છે, ચંદ્ર આકાશથી શોભે છે, મૂર્તિથી મંદિર શોભે છે, સંસ્કારથી સ્ત્રી શોભે છે, પરાક્રમથી પુરુષ શોભે છે, સાદગીથી સાધુ શોભે છે, એક વિભિષણથી આખી લંકા શોભી …

સંત શ્રી મામૈદેવની આગમવાણી

મામૈદેવ ત્રિકાળ જ્ઞાની ગણાતા. એમને ખબર હતી કે શિક્ષિત પ્રજા તેમના ભાવિ કથનોનો ભરોસો નહી કરે એટલે તેમને ચેતવતા કહે છે : ‘શાયર છલે, આડ ફરે અરક ન ઉગમે …

વિશ્વના ભાવિ વિષે ભારતના સંતોએ કરેલી ભવિષ્યવાણીઓ

ભારતના મધ્યકાલિન સંતોએ વિશ્વમાં આવી રહેલાં અંતિમ વિનાશક યુધ્ધ અને વિશ્વની નવરચનાના અનેક આગમો ભાખ્યાં છે. અત્યાર સુધી મધ્યકાળના સંતોની આગમવાણીઓ સુવ્યવસ્થિત રીતે ગ્રંથસ્થ થયેલી ન હતી. પરંતુ ઈ.સ. …

લોકવિશ્વાસના પ્રતીકસમા માદળિયાં, ડોડી અને તાવીજ

ભારતીય લોકજીવન સાથે શ્રદ્ધા, અંધશ્રદ્ધા, વહેમો અને માન્યતાઓ આદિકાળથી જોડાયેલા જોવા મળે છે. બે બહેનો ઉપર હું સાત ખોટયનો ભાઈલો હોવાથી કોઈની નજર ન લાગી જાય એ માટે મારી …

ગુજરાતનું ગૌરવ ગીરના સિંહો

દુનિયામાં સિંહના ૨ જ પ્રકાર છે એશિયાટિક લાયન્સ અને આફ્રિકન સિંહો આફ્રિકન સિંહો માટે અલાયદું અભયારણ્ય નથી. આફ્રિકન વન્ય અભયારણ્ય વાઘ સિવાય તામાંમે તમામ પ્રાણીઓ અને વિશાળ …

જસમા ઓડણ અને વીર મેઘમાયો

વણકરજ્ઞાતિની અસ્મિતાનુ શિરમોર પ્રતિક ૩૨ લક્ષણા મહાવીર મેઘમાયાની યશોગાથા સમય ઇ.સ. ૧૧૩૮. ગુજરાત રાજ્યના માથે સોલંકી વંશની ઘજા ફરકતી હતી. સોલંકી વંશના છઠ્ઠા ગાદીવારસ તરીકે સિધ્ધરાજ જયસિંહ સોલંકી પાટણમાંથી …

⚔ વીર વિરમદેવ અને સતી ફિરોજા ⚔

આપણે ભણ્યા છીએ પણ ગણ્યાંનથી અને જે ભણ્યા છીએ તે આપણને યાદ નથી. ગુજરાતી સાહિત્યનુ આપણે ભણતાં હતાં ત્યારે ભણવામાં પ્રબંદ સાહિત્ય આવતું હતું. તેમાં “કાન્હ્ડદે પ્રબંધ” વિષે આપણે …

કુળદેવી અને કુળદેવતાની ઉપાસનાનું મહત્વ

કુળદેવીની ઉપાસના દરેકે કરવી જ જોઈએ, વહેલું કામ પાર પડે તે માટે ઓળખાણ ધરાવતી વ્યક્તિ દ્વારા કામ કરાવી લઈએ છીએ. તેવી જ રીતે બધા દેવોમાંથી આપણા કુળદેવી કે કુળદેવતા …
error: Content is protected !!