Tag: અજાણી વાતો

પોતાનુ સર્વસ્વ સ્વામીનારાયણ સંપ્રદાયની સેવામા અર્પણ કરનાર ⚜ શ્રી દાદાબાપુ ખાચર ⚜

સમર્થ અને સુપાત્ર સંત ને એક રાજા નુ સમર્પણ ભક્તિ,જ્ઞાન,સમર્પણ ,વિરતા,ધેર્ય,આજ્ઞાપારકતા ના ગુણો થી સજ્જ શ્રી દાદા ખાચરે સહજાનંદ ને પોતાના આત્મીય માન્યા અને સર્વસ્વ સોંપી દિધુ. સાજણ એડા …

🚩 હલ્દીઘાટીના યુદ્ધનાં કેટલાંક રોચક તથ્યો🚩

હલ્દીઘાટીના યુદ્ધ એ કારણે થયું હતું કે —– કારણ કે મહારાણા પ્રતાપે અકબરનું આધિપત્ય સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જયારે તે સમય સુધીમાં રાજસ્થાનના તમામ રાજાઓએ અકબર સમક્ષ આત્મસમર્પણ કર્યું …

અમરજી દિવાન : અણનમ નાગર યોધ્ધો

સૌરાષ્ટ્ર-કાઠિયાવાડની ધરતી પર અનેક એવા મહાન સપૂતો જન્મી ચુક્યા છે, કે જેના ગુણગાન ગાતાં આજે પણ કવિઓ થાકતા નથી. એક એવા જ જાંબાજ યોધ્ધાની વાત કરવી છે જેના વિશેનો …

મોઢેરાનો સંપૂર્ણ ઈતિહાસ

મોઢેરાનું જુનું નામ મોહેરકપુર હતું. તેને ત્રેતાયુગમાં “સત્યમંદિર”, દ્વાપરયુગમાં “વેદભુવન”, કલિયુગમાં “મોહેરકપુર” તથા “ધર્મારણ્ય” અને મધ્યયુગમાં “મોઢેરા” તરીકે ઓળખાય છે. આ મોઢેરાના નાગરિકો મોઢ નામથી પ્રસિદ્ધ થયા. આ મોઢ …

શ્રી કાલભૈરવ : કળયુગના જાગૃત દેવતા

કારતક વદ આઠમના શુભ દિવસે ભગવાન કાલભૈરવ પ્રગટ થયા હતા, તેથી આ દિવસને કાલાષ્ટમી કે ભૈરવાષ્ટમીના નામે ઓળખવામાં આવે છે. ભગવાન ભૈરવના સ્મરણમાત્રથી જ તમામ પ્રકારનાં પાપ તથા કષ્ટ …

કાઠિયાવાડના ધુરંધર રાજવીઓની પાઠશાળા : રાજકુમાર કોલેજ 

રાજકોટની “રાજકુમાર કોલેજ” આજે પણ તેની ભવ્ય પુરાણી ઇમારત, ભાવસિંહજી હોલ અને તેમાં મુકાયેલા હથિયાર વગેરેના પ્રદર્શનોને લીધે ગુજરાતના ગૌરવ સમાન દિપે છે. રાજકુમાર કોલેજ આજે પણ તેના …

ગુજરાતી લોકનાટ્ય— ભવાઈ

ગુજરાતના ગરબાની જેમ જ ભવાઈ પણ ગુજરાતની ઓળખ ગણાય છે. ગુજરાતની ભાતીગળ નાટ્ય કલા એટલે ભવાઇ, ગુજરાતી રંગભૂમિના વિકાસનો પાયો નાખનાર ભવાઈનો નાટ્યપ્રયોગ ગુજરાતના રંગમંચ પર થી હવે સોસીયલ …

💎 દાસ્તાન – એ – કોહિનૂર 💎

કોહિનૂર એ ભારતનો જ નહિ પણ દુનિયાનો એક નાયાબ હીરો હતો !!!! કોહિનૂર હીરો અને અન્ય કેટલાંક રત્નોએ એમની આસપાસ વિપત્તિ અને વિનાશ સર્જ્યો છે ! હીરો કાયમ માટે …

વિયેતનામનાં રાષ્ટ્ર પ્રમુખ અને છત્રપતિ શિવાજી મહારાજ

વિશ્વનો એક નાનકડો દેશ નામ છે એનું વિયેતનામ. ઇસવીસન ૧૯૭૫માં આ વિયેતનામે દુનિયાના શક્તિશાળી દેશ અમેરિકાને ધૂળ ચાટતો કર્યો. કઈ રીતે અને કેવી રીતે એ પ્રશ્ન જરૂર તમારા મનમાં …

શીખો દ્વારા લડાયેલ સૌથી મહાનત્તમ- ચમકૌરનું યુદ્ધ

જ્યાં ૧૦ લાખ મુગલ સૈનિકો પર ભારે પડયા હતા ૪૦ શિખો. ૨૨ ડિસેમ્બરસન ૧૭૦૪ના રોજ સિરસા નદીને કિનારે ચમકૌર નામની જગ્યાએ શિખો અને મુગલો વચ્ચે એક ઐતિહાસિક યુદ્ધ લડાયું …
error: Content is protected !!