Tag: અજાણી વાતો

ભારત અને પાકિસ્તાનને જોડતી ઐતિહાસિક વાઘા બોર્ડર

વાઘા એટલે શું? કોઈ ગુજરાતીને આ પ્રશ્ન પૂછીએ તો તે એવો જવાબ આપશે કે, વાઘા એટલે ભગવાનના કપડાં. ભગવાનના કપડાંને ગુજરાતીમાં વાઘા કહેવાય છે. ભારત અને પાકિસ્તાનને જોડતી બોર્ડરનું …

દેશવિદેશના રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ

રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત એક કોઈપણ દેશનું ગૌરવ રજુ કરતા સર્વશ્રેષ્ઠ પ્રતીકો ગણાય છે. આ બન્ને પ્રતીકો જે-તે દેશની આગવી ઓળખ ઉભી કરે છે. જે તે દેશોના વિચારો અને ભાવનાને …

ભારતની પ્રાચીન વિદ્યાપીઠો

સાતમી સદીમાં ભારતની મુલાકાતે આવેલા ચીની મુસાફર હ્યુ એન સંગે ભારતમાં તે વખતની શિક્ષણપ્રથા અંગે કેટલીક રસિક વિગતો આપી છે. એ ઉપરથી આર્યોની જે શિક્ષણપધ્ધતિ હતી તેનો પ્રવાહ અખંડિત …

ગૌ-પૂજનનું મહત્વ

ભારતીય સંસ્કૃતિ ભગવાનની સર્વવ્યાપકતામાં માનનારી છે. જડ-ચેતન, ચરાચર સકલસૃષ્ટિમાં તે પરમાત્મ તત્ત્વનો વિલાસ નિહાળે છે અને તેથી જીવનની વિકસન પરંપરામાં તે માત્ર માનવતા સુધી અટકતી નથી, ‘સર્વભૂતહિતે રતાઃ’ એ …

બાપુની ખાનદાની

સૂરજ નારાયણ લાંબી માથાકૂટમાં ઊતર્યા વગર રોંઢાવેળાના તપારાને રથના ભંડકિયામાં હજી નાખતા હતા ત્યારે જ એક મહેનતકશ, નરવો ચીભડા જેવો ખેડૂત એના ખેતરના ખળામાં એકાએક ઢળી પડ્યો…અને ખાખી પહેરવેશનો …

રાજવી બહાદુરસિંહજી

‘અહીં ક્યાંય હોટલ ખરી?’ ‘શાની?’ ‘શાની શું ભલા’દમી! આ બગાસાં ખાઇએ છીએ એ નથી જોતા?’ ‘ખાધા કરો…’ ‘પણ શું લેવા? ચાની હોટલ નથી તમારા પાલિતાણામાં?’ ‘ના નથી…’ ‘તો લારી?’ …

કુરુક્ષેત્રની અજાણી અને રસપ્રદ વાતો

કુરુક્ષેત્ર એટલે પાંડવ કૌરવના યુદ્ધનું ઐતિહાસિક સ્થળ. જ્યાં અઢાર દિવસ સુધી મહાભારતનું યુદ્ધ ખેલાયું હતું. કુરુક્ષેત્રનો બીજો અર્થ કજિયા કંકાશનું સ્થળ એવો થાય છે. જૂના કાળે એ કુરુખંડ. કુરુખેત, …

જાગરણ એટલે શું ?

આપણા ભારત જેવા પવિત્ર દેશમાં જુદી જુદી જાતના અનેક ધર્મો અને સંપ્રદાયો છે. દરેક ધર્મોમાં જુદી જુદી રીતે જુદા જુદા વ્રતોનું તથા ઉપવાસનું મહત્વ તથા મહાત્મ્ય છે તથા વ્રતના …

ગાંડીવ -ધનુષ્ય

બહુ જાણીતી વાત છે કે ગાંડીવ એ અર્જુનનું ધનુષ્ય હતું. જેના વડે અર્જુને કુરુક્ષેત્રમાં કૌરવોની અક્ષોહિણીઓ પર બાણોનો વરસાદ વરસાવ્યો હતો.અને આ ધનુષ્ય ધારણ કરવાને કારણે અર્જુન “ગાંડીવધારી” તરીકે …

★ પીરાઇ- એક અધ્યયન ★

પ્રાચીન ભારતમાં વી૨પૂજા હતી. આજથી બે હજાર વર્ષ પહેલા ‘પંચવૃષ્ણિવીર’ ની પૂજા થતી તેના ઐતિહાસિક પુરાવાઓ ઉપલબ્ધ છે. ગીતાના દશમા અધ્યાયમાં ‘વૃષ્ણીનામ વાસુદેવઅસ્મિ’ એમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ આ …
error: Content is protected !!