Tag: અજાણી વાતો

પૃથ્વીરાજ રાસો :- વીર રસનું હિન્દીનું સર્વશ્રેષ્ઠ અને પ્રથમ મહાકાવ્ય

કવિ- ચંદ બરદાઈ મૂળ શીર્ષક– પૃથ્વીરાજ રાસો મુખ્ય પાત્ર- પૃથ્વીરાજ ચૌહાણ શૈલી -કાવ્ય વિષય- જીવન ચરિત્રનું વર્ણન વિદ્યા- મહાકાવ્ય વિશેષ -‘પૃથ્વીરાજ રાસો વીર રસનું હિન્દીનું સર્વશ્રેષ્ઠ અને પ્રથમ મહાકાવ્ય …

સંપૂર્ણ વિદુર નીતિ અચૂક વાંચજો

નારી, ધૂર્ત, આળસુ, ક્રોધી, અહંકારી, ચોર, કૃતઘ્ન, અને નાસ્તિક ઉપર કદી વિશ્વાસ કરવો જોઈએ નહિ. ક્રોધને શાંતિથી, દુષ્ટને સારા આચરણથી, કંજુસને દાનથી અને અસત્યને સત્યથી પરાજિત કરી …

ભારત-પાકિસ્તાન : યુધ્ધ ‘૭૧

આજે કેટલાને યાદ છે કે ૧૯૭૧ના ભારત-પાકિસ્તાનના યુધ્ધને ૨૦૨૧માં ૫૦ વર્ષ પૂર્ણ થાય છે….! એટલે કે ૨૦૨૧એ ભારત માટે યુધ્ધ ‘૭૧ની સુર્વણજયંતિ હશે. આવો એક ઝાંખી નાખીએ એ યુધ્ધની …

નાગરાજ વાસુકિ

વાસુકિ એ પુરાણપ્રસિધ્ધ અને સમસ્ત નાગ પ્રજાતિનો ચક્રવર્તી સમ્રાટ હતો. પુરાણોમાં તેનો ઉલ્લેખ એક અત્યંત લાંબા અને મહાકાય નાગ તરીકે થયો છે. કહેવાય છે કે,તે મહર્ષિ કશ્પય અને તેમના …

દધીચિનું અસ્થિ બલિદાન અને વજ્ર

વજ્રએ ભારતીય પુરાણો મુજબ સૌથી મજબુત હથિયાર છે. વજ્રએ ઇન્દ્રનું શસ્ત્ર હતું. કહેવાય છે કે, વજ્રનો નાશ કરવો કે એને તોડી પાડવું અશક્ય હતું. તેના દ્વારા ગમે તેનો વધ …

કામધેનુ – “ઇચ્છા પુરી કરનારી ગાય માતા “

કામધેનુ એ સમુદ્રમંથન વખતે નીકળેલા ૧૪ રત્નોમાંનુ એક રત્ન છે.”કામ” એટલે ઇચ્છા અને “ધેનુ” એટલે ગાય. અર્થાત્ કામધેનુ એટલે “ઇચ્છા પુરી કરનારી ગાય”.નામ પ્રમાણે કામધેનુ એક એવી ગાય છે …

✽ કલ્પવૃક્ષ ✽

કલ્પવૃક્ષ નામ સાંભળતા જ મનમાં વિચાર આવવા માંડે કે આ વૃક્ષ જો કદાચ મારી પાસે હોય….! આમ માનવાનું કારણ છે કે,કલ્પવૃક્ષ એ એવું ચમત્કારિક વૃક્ષ છે જેની નીચે બેસીને …

વટલાયેલા કાશ્મીરી પંડિતો ફરી હિન્દુ બનતા બનતા રહી ગયા.

કાશ્મીર ઘણી સદીઓથી મુસ્લીમ આક્રમણોનો ભોગ બનતું આવ્યું છે. હજારો કાશ્મીરી પંડિતો સહિતના હિંદુ પરીવારોને આ આક્રમણકારીઓના આંધળા ધર્મઝનુનને વેઠવાનો વારો આવ્યો છે. તેમને એકદમ બળજબરીથી પોતાના ધર્મનો ત્યાગ …

શ્રીકૃષ્ણનો પંચજન્ય શંખ

પુરાણકાળથી જ ભારતીય સંસ્કૃતિ શંખનું મહત્વ રહ્યું છે.શંખ એ શુભ્રતા અને વિજયનું પ્રતિક માનવામાં આવે છે.સમુદ્રમંથનમાં નીકળેલા ૧૪ રત્નોમાં શંખ પણ એક અમૂલ્ય રત્ન હતું.વિષ્ણુપુરાણમાં કહેવાયું છે કે,શંખએ સમુદ્ર …

ભગવાન રામનું ધનુષ્ય : કોદંડ

રામના ધનુષ્યનું નામ કોદંડ હતું. કોદંડ અર્થાત્ “વાંસમાંથી નિર્મિત”. આ કોદંડ વડે રામે રાવણ સહિત ઘણા અસુરોનો સંહાર કરેલો. કહેવાય છે કે, કોદંડને હાથમાં પકડવાની શક્તિ પણ રામ સિવાય …
error: Content is protected !!