Tag: અજાણી વાતો
ઉઝા કડવા પાટીદારોની મા ભોમ છે. ગુજરાત ભરના કડવા પાટીદારો ઉઝાના વતની છે. કાળક્રમે રસાળ જમીન પર ખેતી કરવા કારણસર કે અન્ય કારણોસર ઘીમે ઘીમે પાટીદારો શરૂઆતમા ઉઝાની આજુબાજુને …
મહાભારતની વાતો જેટલી કરીએ એટલી ઓછી જ પડે !!! ઉપદેશોથી જીવન સાર્થક થાય છે એનું જીવતું જાગતું ઉદાહરણ એટલે મહાભારત !!! મહાભારત વિષે કેટલાંકના મનમાં હજી પણ શંકાઓ -કુશંકાઓ …
શ્યામલા દેવી પરથી એક પર્વતીય સ્થળનું નામ પડયું આ સિમલા. આ શ્યામલા દેવી એ માં કાલીનો જ એક અવતાર ગણાય છે. સીમલા જવાં માટે કાલકાથી જ આ પર્વતીય રસ્તે …
ગામ” એટલે પ્રથમદર્શીય રીતે અમુક લોકોના સમુહનુ એક ઠેકાણે રહેણાક….. ગુજરાતમા અઢાર હજાર જેટલા ગામો છે. માણસ પોતાના સ્વભાવાનુસાર સગવડ વાળી જગ્યાએ નિવાસ કરે છે જેમ કે ફળદ્રુપ જમીન, …
બે દેશોનાં જન્મમાંથી અનેક મુશ્કેલીઓ -વિડંબણાઓ – સરહદીય પ્રશ્નો ઊભાં થતાં જ હોય છે. મહત્વ આનું ધીમે ધીમે ઘટે છે પણ એમાંથી જ જન્મતી હોય છે લાલસાઓ અને મહત્વાકાંક્ષાઓ …
ભારતમાં આમ તો દુનિયાના બહુ ઊંચાઈવાળાં બરફના શિખરો બહુ જૂજ છે. એમાં ખાલી ભારત-ચીનની સરહદે આવેલો માઉન્ટ કાંચનજંગા જે દુનિયામાં ત્રીજા નંબરનું શિખર ગાણય છે તે આવે છે બાકી …
આપણે કાશ્મીર -કાશ્મીર એમ બોલ્યા કરીએ છીએ તે કાશ્મીર શબ્દ શેના પરથી બનેલો છે એ તો જગજાહેર છે કાશ્મીર નામ કશ્યપ ઋષિ પરથી પડેલું છે પણ એમ સીધેસીધું કાશ્મીર …
મહાભારતના કર્ણપર્વમાં, ધર્મની વ્યાખ્યા આપવામાં આવી છે. “ધારણાધ્ધર્મ ઇત્યાદિ ધર્મો ધારયતિ પ્રજા:” અર્થાત્ જે ધારણ કરે અથવા આધાર આપે, જે બધાનુ અધિષ્ઠાન હોય તેને “ધર્મ” કહેવાય છે. બીજી પરિભાષા …
કાશ્મીર અને એનાં નજીકના ક્ષેત્રો જેવાં કે જમ્મુ અને લડાખ અને આપણે જેણે કાશ્મીર કહીએ છીએ એનું નામ છે કાશ્મીર ખીણ. કાશ્મીર ખીણનાં બે ભાગ છે નોર્થ કાશ્મીર …
શું આ તમે જાણો છો ? કાશ્મીર નામ કોના પરથી પડયું તે!!! કાશ્મીરનો ઉલ્લેખ મહાભારત અને આપણા પ્રાચીન ગ્રંથોમાં થયો છે કારણકે કાશ્મીર નામ કશ્યપ ઋષિના નામ પરથી જ …
error: Content is protected !!