ગુજરાતની ઐતિહાસિક અને પ્રાચીન અવશેષોની નગરી ધોળાવીરા

ઈતિહાસને વાંચવા કરતાં એને જોવાની ,એને અનુભવવાની, એને જાણવાની અને એને આત્મસાત કરવાની મજા કઈ ઓરજ હોય છે…… ઇતિહાસમાં માત્ર યુધ્ધોને કે માણસોને જ મહત્વ આપ્યું નથી. ઇતિહાસમાં જગ્યાનું …

જીવા ઠાકોર અને ગરબડદાસ પટેલે અંગ્રેજો સામે બાથ ભીડી

ખેડાનું ખાનપુર ગામ તો ખોબા જેવડું, પણ એનો ધણી જીવો ઠાકોર ભડભાદર માણસ, રોટલે મોટો, સવાર-સાંજ સો-બસો થાળી પડે. રોજ ડેલીએ ડાયરાની જમાવટ. મેમાનુથી આંગણું અરઘી ઊઠે. આંગણામાં હાથણી …

સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ -4)

બગસરના દરબારનું અમરમાની પાછળ આવવું ‘મારી ઘોડી પર પલાણ મંડાવો.’ કાઠીરાજે હુકમ આપ્યો. પોતાના એક સ્વામીનિષ્ઠ સાથીને સાથે ચાલવા કહીને કાઠીરાજે ઘોડી હાંકી મૂકી. બંને ઘોડાં માર માર ગતિએ …

ગુજરાતનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક શહેર સયાજી નગરી વડોદરા  

ગુજરાતના ગણ્યાં ગાંઠ્યા સુંદર અને ઐતિહાસિક શહેર એટલે  ——- વડોદરા.. માત્ર 25 લાખ વસ્તીવાળુ જ શહેર છે, છતાં એણે ઐતીહાસીક્તાને સાચવી રાખીને આધુનિકતા અપનાવી છે. સતત જીવંતતા અનુભવતું અને …

✍ ગુજરાતનાં અભયારણ્યો પક્ષીઓનું સ્વર્ગ નળસરોવર ✍ 

નળ સરોવર : એક શબ્દ-ચિત્ર અકંપ મૌન કોઈનું  ક્ષિતિજની પાર વિસ્તર્યું ઊભું ઊભું તિમિરનું ઘાસ સૂર્ય ડૂબતો જૂએ હલેસું  હાથ હાલતાં  ન શબ્દ કોઈ ઉદ્ભવે ધૂંવાંફૂવાં  વિચારનાં  ઊડી રહ્યાં …

નામની હદમાં- વાઘણીઆના રાજવી અમરાવાળા બાપુએ પાડોશી રાજના ગામને બચાવવા માટે ધીંગાણું કર્યું

સધ્યાએ વાઘણીઆ ગામના પશ્ચિમાકાશેથી વિદાય લેતાં લેતાં, બહેન નિશાને નિરાંતે વાચવા માટે, વાંચીને વિચારવા માટે, આંખે દેખ્યા અહેવાલ જેવો એક પત્ર હાથોહાથ દીધો: ‘તારે આ પંથકમાં કાઇ પણ જોવાની …

સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ -3)

અમરમાની ટેલ સૂતેલીનો પ્રારબ્ધ લેખ એ રીતે એકતારાએ ઉકેલ્યો. સવારે મધ્યાહ્ ને કે સાંજે ગામડાંની સીમોમાં ‘સત દેવીદાસ ! સત દેવીદાસ !’ એવો અવાજ સંભળાયા કરતો. અવાજ લલિત હતો. …

ભગવાન શ્રીકૃષ્ણ દીવાની મીરાંબાઈ 

ચિત્તોડ જેટલું ઐતિહાસિક છે એટલું જ એ ધાર્મિક પણ છે. ચિત્તોડમાં જેટલાં ઐતિહાસિક સ્મારકો છે એટલાંજ પ્રસિદ્ધ મંદિરો પણ છે. ગઢ કાલિકા, શિવ મંદિર, કૃષ્ણ મંદિર અને મીરાં મંદિર. …

કાઠિયાવાડના લોકોનાં હૈયે અને હોઠે રમતાં પાત્રો ખાપરો ને કોડિયો કોણ હતા?

ગુજરાતનાં હેરિટેઝ સ્મારકો અને વિખ્યાત પ્રવાસન સ્થળોને વિશ્વના નકશા ઉપર મૂકી આપવાની રાજ્ય સરકારની એક યોજના ‘ખૂશ્બુ ગુજરાતકી’ દ્વારા જૂનાગઢમાં આવેલ પુરાતત્ત્વીય સ્મારકો અશોકનો શિલાલેખ, ઉપરકોટની બૌદ્ધ ગુફાઓ, બાવા …

સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ -2)

જગ્યામાં અમરમાંનું આગમન શોભાવડલા ગામના પાદરમાંથી લોકો ગામમાં પાછાં વળતાં હતાં. પણ સવારનો પહોર હોવા છતાં કોઈને કેમ જાણે કશી ઉતાવળ જ ન હોય તેવી સહેલાણી રીતે સહુ થોડું …
error: Content is protected !!