ગામ લૂંટનારા તેર બહારવટિયાઓને રાજા રણજીતસિંહે પકડી લીધા

બારીઆ પરગણાના બાડીધાર ગામ માથે અષાઢની વાદળીના મોઢા જેવી અમાસની અધોર રાત ઉતરી ગઇ છે. અંધાર પછેડો ઓઢીને પોઢેલા બાડીધાર માથે શિશિરનો સમીર દોટું દઇ રહ્યો છે. આભના અચળામાં …

આયુર્વેદ અને વૈદકશાસ્ત્રનાં દેવ ધનવંતરિ 

ધનવંતરિ હિંદુ ધર્મમાં દેવતાઓમાંનાં એક છે. ભગવાન ધનવંતરિ આયુર્વેદ જગતના પ્રણેતા તથા વૈદક શાસ્ત્રનાં દેવતા માનવામાં આવે છે. ભારતીય પૌરાણિક દ્રષ્ટિએ “ધનતેરસ“ને સ્વાસ્થ્યનાં દેવતા ધનવંતરિણો દિવસ તરીકે ઓળખવામાં આવે …

સુરતના ઐતિહાસિક સ્થળો અને પ્રખ્યાત વાનગીઓ

સુરત એટલે ઉત્સવ સુરત એટલે ઉત્સાહ સુરત એટલે ઉજાણી સુરત એટલે ધૂમ કમાણી સુરત એટલે જાગૃત પ્રજા સુરત એટલે સહેલાણીઓ સુરત એટલે ગુજરાતની વાસ્તવિકતા સુરતના ઐતિહાસિક સ્થળો  ———– કિલ્લો …

સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ -1)

મહાશિવરાત્રીનો મોટો તહેવાર હતો. ભક્તિના નશામાં મસ્તાન બનેલો દરિયો રત્નેશ્વર મહાદેવની ગુફામાં કેમ જાણે લીલાગર ઘૂંટતો હોય તેવી ખુમારીથી ભીતરનાં જળ એ સાંકડા ભોંયરામાં પેસતાં હતાં ને પાછા ઘુમ્મરો …

ગુજરાતનું ઐતિહાસિક, આધુનિક અને સુંદર શહેર સુરત

એક કહેવત છે ——– “સુરતનું જમણ અને કાશીનું મરણ ” આ કહેવત સોએ સો ટકા સાચી છે સુરત એટલે દિવસેને દિવસે આધુનિક અને સતત વિકસતું શહેર સુરત એટલે સુરતીઓનું …

સોમનાથ જ્યોતિર્લીંગ અને સોમનાથ (પ્રભાસ પાટણ)   

સૌરાષ્ટ્રદેશે વિશદે‌உતિરમ્યે જ્યોતિર્મયં ચંદ્રકળાવતંસમ | ભક્તપ્રદાનાય કૃપાવતીર્ણં તં સોમનાથં શરણં પ્રપદ્યે || 1 || ગુજરાતની ધર્મપરાયણતા યુગો યુગોથી ચાલી આવી છે. ભગવાન શ્રીકૃષ્ણ એટલે જ ગુજરાતમાં આવી વસ્યાં હતાં …

આદ્યકવિ વાલ્મીકિ અને વાલ્મીકિ રામાયણ

આદ્યકવિ, રામાયણના રચયિતા, મર્હિષ વાલ્મીકિ એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યા હતા, પણ તેનાં માતા-પિતા તપ કરવા જંગલમાં ગયાં. તેમણે બાળકને જંગલમાં મૂકી દીધું. કોઈ ભીલની દૃષ્ટિ એ બાળક પર પડી …

મુનિશ્રેષ્ઠ નારદ મુનિ 

અન્ય નામ – દેવર્ષિ નારદ વંશ -ગોત્ર – હિંદુ શાસ્ત્રો અનુસાર, બ્રહ્માનાં સાત માનસ પુત્રોમાંના એક ધર્મ – સંપ્રદાય  એ સ્વયં વૈષ્ણવ છે અને વૈષ્ણવોનાં પરમાચાર્ય તથા માર્ગદર્શક છે રચનાઓ – …

ગુજરાતનું ગૌરવ ગીરના સિંહો

દુનિયામાં સિંહના ૨ જ પ્રકાર છે એશિયાટિક લાયન્સ અને આફ્રિકન સિંહો આફ્રિકન સિંહો માટે અલાયદું અભયારણ્ય નથી. આફ્રિકન વન્ય અભયારણ્ય વાઘ સિવાય તામાંમે તમામ પ્રાણીઓ અને વિશાળ …

શિહોરને સાચવવા જીવણજી ગોહિલે જંગ ખેલ્યો!

જીવણ ગોહિલની પરાક્રમગાથા સાચવીને આજેય શિહોરમાં સુરકા દરવાજો અડિખમ ઉભો છે. સુરકા દરવાજા કોઠાને જીવણજી કોઠા તરીકે લોકો ઓળખે છે ‘બાપુ કાંઇ ખબર પડી ?’ સોનગઢને ચોરે બેઠેલા જીવણજી …
error: Content is protected !!