સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ -7)

શાદુલ ભગતના ઢોલિયા ભાંગવાં ભજન-કીર્તનના આવા પ્રત્યેક સમારંભની પૂર્ણાહુતિ બાદ શાદુળ આવીને અમરબાઈના ચરણોમાં પડીજતો. ‘મારી નહીં, પણ તમારી વિજયમાળ છે આ’ એમ કહીને એ પોતાના ગળામાં રોપાયેલી માળાને …

લોકવાણીનાં ઘરેણાં સમા કૃષિસંસ્કૃતિના તળપદા શબ્દો અને કહેવતોની અજાણી વાતો

આજે ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડના ગામડાનું લોકજીવન યંત્રયુગની આંધીમાં ઉડાઉડ કરવા માંડયું છે. ભૌતિક સવલતોમાં આળોટવા માંડયું છે. પરિણામે ગામડાંની મૂળ સંસ્કૃતિ આથમવા માંડી છે. આપણે એને વિકાસના રૂપાળા …

માતૃશ્રાદ્ધની પવિત્ર અને ઐતિહાસિક નગરી સિદ્ધપુર

તીરથ ,ભૂમિપાવન ,સિદ્ધક્ષેત્ર સુભસાર નિર્મલ નીર વહે સરસ્વતી સદા મોક્ષોદ્વાર  તીરથ એટલે પવિત્ર જગ્યા. આ પવિત્રભૂમિ કે જ્યાં સરસ્વતિ નદી વહે છે. આ એજ પવિત્ર નગર છે જ્યાં સિદ્ધોની …

થાનગઢ સ્થીત પ્રાચિન સૂરજદેવળ

જગત આખા મા એક અથવા બીજી રીતે સૂર્ય ને માનવામાં આવે છે તો એ આખા જગત નો પુરાતન ધર્મ વૈદિક સંસ્કૃતિ એટલે કે વૈદિક ધર્મ છે. “આસવ, આદિત્યો, બ્ર્હમ” …

સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ -6)

શાદુલપીરનું જગ્યામાં આગમન “કેમ ઉશ્કેરાયેલા છો, શાદુળ ખુમાણ ?” સંતે સવારની આજારસેવા પતાવીને ગાયો દોતાં દોતાં એ મહેમાન આવેલા જુવાનને પૂછ્યું. “મોકળો થવા આવ્યો છું; હવે પાછા જવું નથી.” …

ગુજરાતનું એક માત્ર અને સુંદર હિલસ્ટેશન સાપુતારા 

ડાંગના જંગલો , પર્વતો , સર્પાકાર રસ્તાઓ , નદીઓ અને ઝરણાઓ જોતાં જોતાં સાપુતારા પહોંચવાનો આનંદ અનેરો હોય છે. વાંસના જંગલો જોવાં એ પણ એક અનેરો લ્હાવો જ છે. …

શ્રી વૈષ્ણોદેવી મંદિર જમ્મુ (કટરા) 

જિંદગી એક ચોક્કશ ધ્યેયપ્રાપ્તિ માટે જ જીવાય, માણસ પાસે ધ્યેયો તો ઘણા છે પણ તેને પૂરાં કરવા માટે અથાગ પરિશ્રમની આવશ્યકતા પડે છે. એ ધ્યેય માત્ર પૈસા કમાવાનું કે …

રતન ગિયું રોળ! – સૌરાષ્ટ્રની રસધાર

“ભણેં ચારણ્ય! જોઈ લે, આપડા મલકને માથે આષાઢની રીંછડિયું નીકળીયું! જો, જો, મોળો વાલોજી સાચાં મોતીડાં જ વરસેં છે હો! ખમા મોળી આઈને! હવે તો ભીંસું હાથણિયું થાશે, ચારણ્ય! હાલો આપડે દેશ.” આષાઢીલા …

સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ -5)

જેરમશા-નુરશાની જગ્યામાં પધરામણી ને અમરબાઈના દેહ પરથી દાગીના ઊતરી પડ્યા, તેમ જ દિલના ભીતરથી જોબનના મનોરથો દડી ગયા. તે બનાવને આ ગ્રામ્યબાલા પોતાના નર્યા વૈરાગ્યનું જ ફળ નહોતી માનતી. …

દુનિયાનું સૌથી વિશાળ ધર્મ સ્મારક: અંગકોરવાટનું વિષ્ણુ મંદિર

આર્ય સંસ્કૃતિની ભવ્યતા અને શ્રેષ્ઠતાના એટલી વિશાળ વટવૃક્ષ સમાન છે કે, તેની ધરોહરના મુળ છેક હિન્દ મહાસાગરની પાર પણ પથરાયેલા છે…! વાત છે, કંબોડિયા નામના નાનકડા દેશની. આમ,તો ખાસ …
error: Content is protected !!