ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા

અયોધ્‍યા મથુરા માયા કાશી, કાંચી અવન્તિકા પુરી દ્વારાવતી ચૈવ સપ્‍તૈતા મોક્ષદાયિકા !! ભારતના મહામુલા ગ્રંથો મહાભારત અને ભાગવત તથા પુરાણોમાં જેનો ઉલ્લેખ છે જેના ગુણગાન મનભરીને અને દિલ ખોલીને કરવામાં …

યોગરાજ અજપાળ

અરવલ્લીની ડુંગરગાળીઓમાં રાજસ્થાનમાં જ્યાં પવિત્ર પુષ્કરતીર્થ આવેલું છે, ત્યાં થોડી સદી પૂર્વે એક રાજપૂત કિશોર બકરાં ચારતો હતો. મૂછનો દોરો હજી ફૂટી રહ્યો હતો. પ્રચંડ દેહકાઠી, વિશાળ ભાલ અને …

કલમના ધણીએ બંદૂક તાણી

‘આજ રાતે અમે તમારું ગામ ભાંગવાના છીએ. મર્દાઇનો જેને ગો હોય, ઇ હથિયાર લઇને ગામને ઝાંપે ઊભા રહે.’ રાણપુરથી એકાદ ગાઉને અંતરે આવેલા નાગનેસ ગામને ઝાંપે, બહારવટિયાની જાસાચિઠ્ઠી ટિંગાતી …

પ્રજાના પાલક

‘પટ્ટણીજી!’ આપણા ગામડાના ખેડૂતોને મળવું હોય તો કઇ રીતે મળાય? ખાસ મુલાકાત ગોઠવીએ તો અંતર ખોલે નહીં. મારે તો કોઇ ખેડૂતનું અંતર ખોલાવવું છે! બહુ જ શક્ય વાત છે …

ગુજરાતનું અદભુત અને ઐતિહાસિક નગર વાંકાનેર 

ગુજરાતમાં જો સૌથી વધારે ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો આવેલાં હોય તો તે સૌરાષ્ટ્રમાં જ આવેલાં છે. સૌરાષ્ટ્રમાં જ કિલ્લાઓ અને મહેલો એની અદભૂતતા અને નૈસર્ગિકતાને લીધે લોકોને આકર્ષે છે. …

શિરડીવાળાં  શ્રી સાંઈબાબા  

જન્મ –  ૨૮ સપ્ટેમ્બર ૧૮૩૬ મૃત્યુ  –  ૧૫ ઓક્ટોબર ૧૯૧૮ પ્રસિદ્ધિ – આધ્યાત્મિક ગુરુ, યોગી અને ફકીર વિશેષ –  એવું માનવામાં આવે છે કે સાંઈ બાબાને પુરાણો, ભગવદ ગીતા અને હિંદુ દર્શનની …

શ્રી હરસિધ્ધિ માતા મંદિર રાજપીપળા નો ઇતિહાસ 

નર્મદા જીલ્લાના મુખ્ય મથક રાજપીપળા મુકામે આવેલ માં હરસિધ્ધિ માતાના મંદિર નું અનેરુ મહાત્મ્ય છે. આમ જોવા જઈએ તો હરસિધ્ધિ માતાનુ મુખ્ય સ્થાન કોયલા ડુંગર પર છે જ્યાંથી માતા …

સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ -10)

શાદુલપીરનું સમાધિ ટાણું સધ મુનિવર મળ્યા સંત જોડી જાન, કેસરિયો શાદલ તણો રોક્યા કી રીયે રામ ! “ભગત, ” વાણીયો આવીને કરગર્યો, “મને શેર માટી અપાવો.” “વાણીયા, તારા પ્રારબ્ધમાં …

સમ્રાટ હર્ષવર્ધન

સમ્રાટ હર્ષવર્ધન એ ભારતના મધ્યયુગીન ઈતિહાસનો છેલ્લો રાજા. જે મહાસામ્રાજ્ય અને દેશ એક કરનાર સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યે મગધ જેવા અતિવિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી અને ભારતને એક કર્યું. એ રાજગાદી …

કુદરતના ખોળે આવેલું મહેલોનું નગર -રાજપીપળા

રાજપીપળા એ એક ઐતિહાસિક અને સુંદર જંગલોથી હર્યુભર્યુ નગર છે. આખું નગર જ જોવાલાયક છે. નર્મદા જિલ્લાનું વડું મથક છે. રાજપીપળા એ મહેલોંને મંદિરોનું નગર છે. હવે એ આધુનિક …
error: Content is protected !!