હાં રે ચાલો ડાકોર હાં રે ચાલો ડાકોર જઈ વસિયે, હાં રે મને લેહ લગાડી રંગરસિયે રે … ચાલો. હાં રે પ્રભાતના પહોરમાં નોબત વાજે, હાં રે અમે દરશન …
વણકરજ્ઞાતિની અસ્મિતાનુ શિરમોર પ્રતિક ૩૨ લક્ષણા મહાવીર મેઘમાયાની યશોગાથા સમય ઇ.સ. ૧૧૩૮. ગુજરાત રાજ્યના માથે સોલંકી વંશની ઘજા ફરકતી હતી. સોલંકી વંશના છઠ્ઠા ગાદીવારસ તરીકે સિધ્ધરાજ જયસિંહ સોલંકી પાટણમાંથી …
ઇસવીસન ૬૦૯-૬૧૦ થી ઇસવીસન ૬૪૨-૬૪૩ એતો નિર્વિવાદ છે કે રાજા પ્રધાનતયા રાજપૂતો અને ક્ષત્રિયો જ વધારે થયાં છે. એમાં આપણે રાજપુતાના કે રાજસ્થાન અને દિલ્હીના ઇતિહાસથી જ વધુ પરિચિત …
મંદિરનું મહત્વ તેના આજુબાજુના લોકેશનને લીધે અનેક ગણું વધી જાય છે. મંદિરનુ સ્થળ પણ એટલુંજ મહત્વનું હોય છે. ત્યાનો માહોલ અને આપણી આસ્થા જ મંદિરોને દર્શનીય બનાવતાં હોય છે. …
શું આ તમે જાણો છો ? મહંમદ ઘોરી પૃથ્વીરાજની સામે ૧૬-૧૬ વખત હારતાં પહેલાં પૃથ્વીરાજના મિત્ર એવાં એક રાજાના હાથે કેદ થયો હતો !!!! પૃથ્વીરાજ ચૌહાણ જેટલો શક્તિશાળી હતો …
ગીરી તળેટી ને કુંડ દામોદર ત્યાં મહેતાજી ન્હાવા જાય —- નરસિંહ મહેતા આ પંક્તિમાં ગીરનારની તળેટીનું અદભૂત વર્ણન કરવામાં આવ્યું છે. ગુજરાતને ભારતમાં લાંબામાં લાંબો દરિયા કિનારો તો મળ્યો …
વેણ, વટ અને વચન માટે માથાં આપવાની વિરલ વાતો હજી પણ કાઠિયાવાડના ગોંદરે ગોંદરે હોંકારા દે છે અને એવાં ગામડાં આજે ગૌરવભેર પોતાની ધરતી આ સોગાદને આબરૂ ગણે છે. …
જ્યાં મુસ્લિમો પણ વિશાળ સંખ્યામાં આવે છે! પંખીડા તુ ઉડી જાજો પાવાગઢ રે મહાકાળીને જઇને કહેજે ગરબે ઘૂમે રે પંખીડા ……. ઓ પંખીડા …… પંખીડા ……. ઓ પંખીડા ઓલ્યા …
જે હિમાલય હરિદ્વારથી દૂર ફેલાયેલો નજરે પડે છે. એ હિમાલય ઋષિકેશથી નજીક જ લાગે છે. કારણકે હિમાલયની શરૂઆત જ અહીંથી શરુ થાય છે. આમ તો ચારધામની યાત્રામાં ગંગોત્રી -યમુનોત્રી અને …
શામળિયો એટલેકે ભગવાન શ્રીકૃષ્ણ. એટલું સુંદર મંદિર, આટલી સુંદર કોતરણી, મનોહારિક વાતાવરણ, નયન રમ્ય દ્રશ્યો, અદ્ભુત વ્યવસ્થા, અને જયારે જાઓ અને જે પણ સમયે જાઓ ત્યારે શાંતિથી ભગવાન …
error: Content is protected !!