Category: સંતો

🙏 પરમ સિદ્ધ નવ નાથો 🙏

નાથ શબ્દનો અર્થ સ્વામી થાય છે. કેટલાક લોકો માને છે કે ‘નાગ’ શબ્દ જ બગડીને ‘નાથ’ બની ગયો. ભારતમાં નાથ યોગીઓની પરંપરા ખૂબ પ્રાચીન રહી છે. નાથ સમાજ હિન્દુ …

સંત શ્રી ડાયારામ બાપા

સંત બીજ પલટે નહી જુગજાય અનંત ઉચનીચ ઘર અવતરે આખર સંતનો સંત આવા અનેક સંતો આપણી સોરઠ ધરા પર ભજન ની જમાવટ કરી ગયા ને અમર ઇતિહાસ મા સંત …

સોરઠી સંત વિરાબાપા

કોડીનાર તાલુકામાં કારડીયા રાજપુત સમાજ ગૌરવ લઈ શકે એવા બે નર જેમા વિરાભગત અને બીજા દેદાબાપા જેના નામથી દેદાની દેવળી ઓળખાય છે એવા સમાજમાં એક ઐતિહાસિક સંત વિરાભગત થયા… …

દિન-દુ:ખીયાની સેવા કરનાર સંત શ્રી મહીદાસ

મિત્રો આ એજ સંતની સમાધી છે જેમણે તમામ દુખીયાની સેવા કરી સ્વધામ સિધાવ્યા……હુ જે વાત કરવાનો છું એ મોરબીથી દશ માઇલ દુર બગથળા ગામનાં સંત મહીદાસજી ની. મહીદાસજી એટલે …

મહેર સંત શ્રી ગીગાભગત ઓડેદરા

આ ઇતિહાસની શરુઆત જગદંબા સ્વરુપ શ્રી લીરબાઇમાના સમયકાળ દરમ્યાનની છે. જ્યારે લીરબાઇમાના કુટુંબના સભ્યનું વેવીશાળ કોટડા ગામના લખીબેન સાથે થયેલું હતું. તેના થોડા સમય બાદ તે લખીબેને કોટડા ગામના …

શ્રી વિંઝાત ભગત કેશવાલા – વિસાવાડા (મુળ દ્વારકા)

પોરબંદરની હદમાં વિસાવાડા(મુળ દ્વારકા) નામક એક ગામ આવેલું છે. આ ગામ ધાર્મિક દ્રષ્ટિએ ઘણું મહત્ત્વનું છે. કહેવાય છે કે જુના જમાનામાં હિન્દુસ્તાનના દરેક રાજ્યોમાંથી યાત્રાએ આવતા સંઘો ને આ …

સંત શ્રી સવૈયા નાથ

સંત શ્રીસવૈયાનાથે વણકર સમાજ માં જન્મ લઇ ૧૭મી સદી દરમિયાન મેઘવળ સમાજના વિકાસમાં અનેક સામાજીક પ્રવૃતિઓ કરીને પોતાનું નામ વિખ્યાત કર્યૂ હતું. તેવો સવગુણ, સવાભગત, સવગણદાદા અને સંત સવૈયાનાથથી …

સંત શ્રી નથુરામજી

ચલાલા ને ખાંભા વચ્ચે ધારગણી થી બેક માઈલ છેટે શેલ નદીના કાઠે આંબેરણ મા નાનુ એવુ ખંભાળિયા ગામ આજેય જુલી રહયુ છે. ગામ વચાળે ડેરીવાળા ની જગ્યા છે. જગ્યામા …

ભાલ પંથકની ધરતી ના સંત અને રામદેવજી મહારાજના અનન્ય ભક્ત એવા જેરામભગતની વાત

ભાલ પંથકની ધરતી, વૈશાખી વાયરો અને બળતી બપોર ચારેબાજુ દોડતા મૃગજળ સિવાય ઉડતી ધુળની ડમરીઓ વચ્ચે એક સાધુ લીમડા પર જીદ કરીને ચડયો છે. જેરામ છાશ લાવ, દહી લાવ, …

રામભક્તિની ધારાને છેવાડાના માનવી સુધી પહોંચાડનારા રામભક્ત, સ્વામી રામાનંદાચાર્યજી

ચૌદમી સદીમાં જન્મેલા શ્રીરામાનંદાચાર્યજીએ એ સમયમાં અતિ વિષમ પરિસ્તિથિમાં વેરવેખર થયેલા હિન્દુ,સમાજને સંગઠિત કરવાનું કાર્ય કર્યું. સમાજમાં વ્યાપેલા વર્ણભેદને તોડી સર્વ જાતિનાં લોકોને એકતાના મંચ પર બેસાડયા. તેમના જીવનકાળ …
error: Content is protected !!