સૌરાષ્ટ્રની સાગરસંસ્કૃતિના વારસદાર ખારવા – વહાણવટીઓ

ગુજરાતને કુદરતે છૂટાહાથે ડુંગર, દરિયો અને રણની અપાર સમૃદ્ધિ આપી છે. સોહામણા સૌરાષ્ટ્રને સાંપડયો છે ૧૬૦૦ કિ.મિ. લાંબો સાગરકિનારો. સૌરાષ્ટ્રની સંસ્કૃતિના મહત્ત્વના ચાર સ્થંભો સાગરસંસ્કૃતિ, ગોપસંસ્કૃતિ, કૃષિસંસ્કૃતિ અને લોકસંસ્કૃતિ. …

પ્રકૃતિ પર્યાવરણ અને લોકઇજનેરી કૌશલ્યની છડી પોકારતા- કચ્છી ભૂંગા

કોઈ નવોઢા નારીના નખના પરવાળા જેવી નાનકી એવી કહેવત લોકસમાજના માનવીની સમજણ અને વ્યવહારકુશળતાની કેવડી મોટી વાત કહી જાય છે ? ‘ઘર તોડી જો. ને વિવાહ માંડી જો.’ ઘર …

ભાતીગળ સંસ્કૃતિ ધરાવતા પંચમહાલના આદિવાસીઓ

ગુજરાતની ધરતી પર અનેક જાતિઓએ આદિકાળથી પોતાની આગવી સંસ્કૃતિનું સર્જન કર્યું છે. એમાંની એક પ્રકૃતિના ખોળે પાંગરેલી આદિવાસી સંસ્કૃતિ છે. ગુજરાતની ૬ કરોડની વસતિમાં ૧૪.૯૨ ટકા જેટલી વસતિ આદિવાસી …

સોગઠાબાજીની રસપ્રદ વાતો

લોકજીવનમાં જૂના કાળે મનોરંજનનું માધ્યમ બનેલી સોગઠાબાજી કે ચોપાટની રમત આજે પ્રચાર માધ્યમોની ભરમાર વચ્ચે ભલે ભૂલાઈ ગઈ હોય પણ લોકગીતોમાં એ ચિરંજીવ બની છેઃ રામ સીતા બે સોગઠે …

હોળી પ્રસંગે સળગતા અંગારા પર ચાલવું એ ચમત્કાર નથી

કહેવતમાં સાચું જ કહ્યું છે કે, ‘સળગતો અગ્નિ અને વહેતું પાણી કોઈનીય શરમ ભરતાં નથી.’ ઊંડા પાણીમાં ઊતરો ને તરતા ન આવડતું હોય તો એ ડુબાડી જ દે. સળગતું …

હોળીના દિવસે અગનપથારી પર ઉઘાડા પગે ચાલવાની અદ્‌ભુત અને રોમાંચક કરતબોની રસપ્રદ વાતો

ગુજરાતના પંચમહાલ, સાબરકાંઠા, ભરૂચ, વડોદરા, ગાંધીનગર જિલ્લાના જુદા જુદા ગામોમાં હોળીના તહેવારે યોજાતા ચુલ મેળા અને તેમાં ધગધગતા અંગારા પર ચાલતા આસ્તિકોના અદ્‌ભુત અને રોમાંચક કરતબોની રસપ્રદ વાતો ફાગણ …

લોકકવિઓએ રજુ કરેલ નારીના રૂપ અને ગુણનું અદભુત વર્ણન

એમ કહેવાય છે કે સોહામણી સૃષ્ટિ એ પ્રજાપિતા બ્રહ્માજીનું સર્વોત્તમ સર્જન છે. પ્રચ્છન્ન સર્જન વડે સૌ કોઈની આંખોમાં અને અંતરમાં વસી જનારી રૂપસુંદરી નારી એ બ્રહ્માજીની ફુરસદનું નમણું નજરાણું …

ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ભેટ – ચબૂતરાઓ

રાષ્ટ્રીય શાયર સદ્‌ગત ઝવેરચંદ મેઘાણી માત્ર બે પંક્તિમાં સૌરાષ્ટ્રના ગામડાનો સરસ પરિચય કરાવે છે: નાના શા ગામડાના નાના વિસામા ચૉરો ને ચબૂતરો જી રે. ચૉરે બેસીને ગીત ગાતાં પટેલિયા …

જૂના કાળે વપરાતી બંદૂકોનો ઇતિહાસ

‘પરકમ્મા’ પુસ્તકનાં પાનાં પર ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના ઇતિહાસને ઉલટાવી નાખનાર એક વાક્ય લખ્યું છે ઃ ‘બંદૂકો આવી ને બહાદૂરો રડ્યા.’ ગુજરાત ને કચ્છ-કાઠિયાવાડના શૂરવીરો બંદૂકની બીકથી નહોતા રડ્યા, પણ …

તાળા-કૂંચીનો અજાણ્યો ઇતિહાસ

કહેવત એ ભાષાનું લટકણિયું નહીં પણ એનું ઘાટિલું ઘરેણું છે. નગરમાં વસનારા શિષ્ટ નાગરિકોએ બોલચાલમાંથી કહેવતોને જાણે કે દેશવટો દઇ દીધો છે. પણ કચ્છ કાઠિયાવાડની લોકબોલીમાં, લોકજીવનમાં માનવીની સમજણ …
error: Content is protected !!