જૂના કાળે કન્યા વરત-ઉખાણાં પૂછીને વરના બુઘ્ધિચાતુર્યની પરીક્ષા કરતી

થોડાં વરસોપૂર્વેની આ વાત છે. એક ગોરો યુરોપિયન ભારતીય સંસ્કૃતિના અભ્યાસ અર્થે ગિરના ડુંગરાની ગાળિયું ને જંગલ-ઝાડિયુંમાં ભમતો હતો. મારગ માથે એક રબારી જુવાનડાના ગહેકતા ગળામાંથી નીકળતી સરજુની સરવાણી …

જયારે રાજા ચંદ્રસેને ગોપાલક શિશુના આંગણામાં મણિમય શિવમંદિર બંધાવ્યું

ક્ષિપ્રા નદીના ઉગમણા કિનારે ઘેધૂર વનરાજીની ઓથ લઈને પથરાઈને પડેલો નેસ ઉગતા અરૂણના કિરણો ઝીલી રહ્યો છે. હાથણીઓ જેવી ભગરીઓ નદીનો લીલો કાંઠો ચરી રહી છે. હાડેતી વહુઆરુના હાથે …

કલા અને સંસ્કૃતિની નગરી – ભાવનગરનો ઇતિહાસ

શેરીએ,   શેરીએ  સાદ દેતા   કવિ જ્યાં નજરે ચડે, આવો અમારે ભાવનગર. ગામ   વચ્ચે તળાવ મોટું,     છોકરા છબ-છબીયા કરે, આવો અમારે ભાવનગર. ગંગા-જળીએ    કપડા   ધોતી,     રુડી નાર નજરે તરે, આવો …

શ્રી ચિંતપૂર્ણી શક્તિપીઠ 

ચિંતપૂર્ણી એ મુખ્ય યાત્રાધામ કેન્દ્ર છે અને ભારતમાં શક્તિ પીઠો પૈકીનું એક છે. શક્તિ (છણીમસ્તિક શક્તિપીઠ) ઉના જિલ્લા હિમાચલ પ્રદેશ રાજ્યમાં સ્થિત છે, જે ઉત્તર અને પૂર્વમાં પશ્ચિમ હિમાલયથી ઘેરાયેલું …

“પગી, આ તો સ્વામીની ઘોડી. તારાથી નહિ જીરવાય”

સાઘુને તો બીજી મળશે. આપણે કયાં ગોતવા જાશું. આ તો ઘરે બેઠા ગંગા કહેવાય. પાંચાળની પંખીણી છે. ઇશારે સો સો ગાઉના પલ્લા કાપનારી કોઈ કામરૂદેશની નારી જેવી નમણી છે,એની …

સંત જનાબાઈજી

ભારતની મહારાષ્ટ્રભૂમિએ અનેક મહાન સંતોને જન્મ આપ્યો છે. એમાં કેટલાંક પુરુષ સંત છે તો કેટલાંક મહાન સ્ત્રી સંત પણ છે. આ જ પરંપરામાં સંત જનાબાઈનો પરિચય “નામયાકી દાસી ” …

શ્રી ત્રિપુરા સુંદરી મંદિર -ઉદયપુર -ત્રિપુરા

ત્રિપુરા સુંદરી મંદિર પ્રાચીન ઉદયપુરમાં આવેલું છે, જે અગરતલાથી આશરે ૫૫ કિ.મી. છે, ત્રિપુરા દેશના આ ભાગમાં સૌથી પવિત્ર હિન્દૂ દેવળોમાંનુ એક છે. લોકપ્રિય રીતે માબાારી તરીકે ઓળખાય છે, એક …

ધૂંધળીનાથ અને સિદ્ધનાથ -સૌરાષ્ટ્રની રસધાર

“તેં દુ’ની વાતું હાલી આવે છે, ભાઇ ! અરધી સાચી ને અરધી ખોટી. હજાર વરસની જૂનિયું વાતું! કોણ જાણે શી બાબત હશે ?” એટલું બોલીને એ બુઢ્ઢા માલધારીએ દિશાઓને …

ગૌ રક્ષક રાજવી શ્રી જીવાવાળા

કાઠી કોમ અતિથિ માટે મરી પડે છે. તેઓને ત્યાં આવનારને આશરો અને ભોજન બંને મળે છે. પવિત્ર દેવતાઈ ભૂમિ- ભારતના પશ્ચિમ કાંઠે ઉત્તર દિશામાં આનર્ત રાજાની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ …

શ્રી નાથજીદાદાની જગ્યા – દાણીધાર

સંત ભુમિ સૌરાષ્ટ્રની એની અનેરી શાખ છે, સમાધીઓ છે તેર તે જગતમાં વિખ્યાત છે. દાણીધારનો  ટુકડો સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે, જયારે જુઓ ત્યારે એવો ને એવો એ નવાઈની વાત છે. ગુજરાત એવી …
error: Content is protected !!