ઐતિહાસિક નગરી ઇડર

અમે ઈડરિયો ગઢ જીત્યાં (નવવધુ આગમન) આજ   મારે   ભર્યાં  સરોવર   છલ્યાં  રે આનંદભર્યાં આજ મારે માડીના જીગરભાઈ પરણ્યા રે આનંદભર્યાં આજ મારે પરણીને જીગરભાઈ પધાર્યા રે આનંદભર્યાં આજ અમે …

“ટેક અને ખાનદાની”

ઇ.સ. ૧૭૪૫ માં રાજા ગજસિંહ-બિજા હળવદની ગાદીએ બેઠાં.એમના દરબારમા એકવાર મારવાડથી એક ચારણ આવ્યો.કવિ માલદાને હળવદની કચેરીએ પોતાની કવિતાની ગંગા વહાવા માંડી.એક દિવસ રાજા ગજસિંહ ચારણ કવિને રાજની ઘોડાર …

વીરાંગના રાણી અવંતિબાઈ

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિષે તો બધાં પરિચિત જ છીએ પણ એવી જ બીજી એક રાણી અને તેજ સમયની અને તેજ લડતમાં બિલકુલ એમની પ્રતીક્રૃતી જેવી બીજી પણ એક રાણી …

ઐતિહાસિક નગર પાટણ

ગુજરાતના ઇતિહાસની વાત કરીએ તો પાટણનો ઉલ્લેખ કરવોજ પડે. ઇતિહાસનું જીવતું જાગતું નગર એટેલે પાટણ. ગુજરાતના ઇતિહાસમાં શહેર અણહિલવાડ પાતાને નામે જાણીતું હતું. ઉત્તર ગુજરાતની શાન !!!!!ગુજરાતના ઇતિહાસની વાત …

મહાનાયક નાના સાહેબ પેશ્વા

સન ૧૮૫૭ના બળવા વિષે હું જયારે ભણ્યો હતો ત્યારથી જ સન ૫૭ના બળવાન આ નાયકનો હું આશિક થઇ ગયો હતો. મનોમન એમના જેવા બનવાની ઈચ્છા વ્યક્ત કરતો હતો. આજ …

વડનગર – હરપ્પાથી આજ સુધી સતત જીવંત નગર  

ગુજરાતનું એક નગર એવું છે જે છેક હરપ્પા સંસ્કૃતિથી આજદિન પર્યંત ઘણી બધી સંસ્કૃતિઓને પચાવીને અડીખમ ઉભું છે અને સતત વિકાસ સાધતું નગર છે. નામ છે એનું ———- વડનગર …

શ્રી મુક્તેશ્વર મંદિર -ભુવનેશ્વર

મુક્તેશ્વર મંદિર જેને શિવ મંદિર અને મુક્તેશ્વર ધામ કહેવામાં આવે છે એ ભુવનેશ્વરના ખુર્દ જિલ્લમાં સ્થિત છે. એ મુક્તેશ્વરમાં સ્થિત એક પ્રમુખ ધાર્મિક કેન્દ્ર છે. મુક્તેશ્વર મંદિર મંદિરોનો સમુહ …

દેહુમલ જાડેજાના બલિદાની કથા

(કાઠીયાવાડ ના ગામડાઓ માં જેઠ માસ ના દર રવિવારે ગામડાની કન્યાઓ દેહુમલ(દેદો) કુટે છે. ગામ ના નહેરા માં દેદા ની કાલ્પનીક ખાંભી માંડી છાજીયા લે છે. જેમા કુંવારીકાઓ દેદાની …

ગુજરાતનું પેરિસ અને ઐતીહાશિક શહેર જામનગર

કોઈપણ શહેરની સુંદરતા, રમણીયતા, આહલાદક્તા વિષે ત્યાંના રહેવાસીઓને જ વધારે ખબર હોય. કારણકે તેઓએ આ શહેર માણ્યું છે, અનુભવ્યું છે અને જીવ્યાં છે. આ શહેર તેમની નસેનસમાં વહેતું હોય …
error: Content is protected !!