Tag: અજાણી વાતો
આરતી એ માનવ જીવનને તારતી છે. મંદિરમાં જયારે પુજારી પ્રભુની સન્મુખ આરતી ઉતારતો હોય ત્યારે બધાની નજર પ્રભુની સામે એકચિત્તે ચોંટેલી હોય છે. માનવ મહેરામણ પ્રભુનાં શૃંગાર, પ્રભુના દિવ્ય …
જીવનને પવિત્ર બનાવવા માટે જપ વિના બીજું કંઈ સાધન નથી. મંત્રથી બુદ્ધિમાં જ્ઞાન સ્ફુરણ પામશે. વાસનાનો અંધકાર દૂર થશે. પરમાત્માનો પ્રકાશ ફેલાશે. આમ રામ નામ મંત્રી જીવનની શુદ્ધિ માટેનો …
હિંદુ પરંપરામાં મસ્તક પર તિલક કરવાનું ધાર્મિક કાર્યો સાથે જોડાયલું છે. દરેક શુભ અવસરે આવું કરવાનું પ્રસન્નતાનું, સાત્વિકતાનું, સફળતાનું ચિહ્ન માનવામાં આવે છે. કોઈ મહત્વના કાર્ય કે વિજય અભિયાનમાં …
મોટા ભાગના હિંદુ મંદિરોમાં પ્રભુને થાળ કે રાજભોગ ધરાવવામાં આવે છે. ઘણાને પ્રશ્ન થાય કે સૃષ્ટિના પાલનહાર કે જગતનું પાલન પોષણ કરે છે તેને વળી થાળની શી જરૂર છે …
શ્રીફળ એ માંગલ્યનું પ્રતિક છે. બહારથી લાગતું તેનું કદરૂપું શરીર એ અંદરથી મૃદુતાથી ભરેલું છે. નાળિયેરના વૃક્ષ નીચે કોઇ ઉભો હોય અને તેના મસ્તક ઉપર શ્રીફળ પડ્યું હોય અને …
કહેવતમાં સાચું જ કહ્યું છે કે, ‘સળગતો અગ્નિ અને વહેતું પાણી કોઈનીય શરમ ભરતાં નથી.’ ઊંડા પાણીમાં ઊતરો ને તરતા ન આવડતું હોય તો એ ડુબાડી જ દે. સળગતું …
ગુજરાતના પંચમહાલ, સાબરકાંઠા, ભરૂચ, વડોદરા, ગાંધીનગર જિલ્લાના જુદા જુદા ગામોમાં હોળીના તહેવારે યોજાતા ચુલ મેળા અને તેમાં ધગધગતા અંગારા પર ચાલતા આસ્તિકોના અદ્ભુત અને રોમાંચક કરતબોની રસપ્રદ વાતો ફાગણ …
લોકસાહિત્ય એટલે લોકજીવનનો સ્મૃતિ ગ્રંથ, આ સ્મૃતિગ્રંથના સીમાડા નિર્બદ્ધરીતે વિસ્તર્યા છે. વિદ્વાનો જેને લોકશાસ્ત્ર તરીકે ઓળખે છે એ લોકશાસ્ત્ર અજાયબીભરી અનેક પ્રકારની લોકકથાઓથી સમૃધ્ધ છે. આ બધી લોકકથાઓમાં ‘ઉત્પત્તિકથાઓ’ …
કમળ સરોવરથી શોભે છે, ચંદ્ર આકાશથી શોભે છે, મૂર્તિથી મંદિર શોભે છે, સંસ્કારથી સ્ત્રી શોભે છે, પરાક્રમથી પુરુષ શોભે છે, સાદગીથી સાધુ શોભે છે, એક વિભિષણથી આખી લંકા શોભી …
મામૈદેવ ત્રિકાળ જ્ઞાની ગણાતા. એમને ખબર હતી કે શિક્ષિત પ્રજા તેમના ભાવિ કથનોનો ભરોસો નહી કરે એટલે તેમને ચેતવતા કહે છે : ‘શાયર છલે, આડ ફરે અરક ન ઉગમે …