Tag: અજાણી વાતો

પહેલાંના સમયમાં ભયંકર મહામારી સામેની લડતમા સોરઠના સંતોએ કરેલી માનવ સેવા

સમગ્ર વિશ્વ અત્યારે કોરોના જેવી મહામારી સામે લડત લડી રહ્યુ છે. આ મહામારીનો નાશ કરવા માટે સરકાર , સમાજ અને અનેક ધાર્મિક સંસ્થાઓ યથા શક્તિ પ્રયત્નો કરી લોકોની સેવા …

શ્રી રામટેકરી (જુનાગઢ)ની મહંત પરંપરા અને તપની ગાથા

ભારતવર્ષમાં સૌરાષ્ટ્ર એ સંતો, ભક્તો, સતી અને શુરાઓની ભુમિ રહી છે. રામાનંદ વૈષ્ણવ સંપ્રદાયમાં બેતીયા પરીવારની વિરક્ત ફક્કડ સાધુ પરંપરામાં એક મહાસિધ્ધ મહાત્મા શ્રી ૧૦૦૮ શ્રી ગોવિંદદાસજી મહારાજ થયાં. …

⚔ સદાશિવરાવ ભાઉ – એક મહાનાયક અને મહાન યોદ્ધો ⚔

“ગદ્દાર કઈ કોમમાં નથી હોતાં ” “વફાદારી ગળથુથીમાં હોય છે એણે શીખવાડવી નથી પડતી” “મુસ્લિમ હોવું એ કઈ ગુનો નથી એમ તો છત્રપતિ શિવાજી રાજે ભોંસલેની સેનામાં પણ મુસ્લિમ …

बाबा रामदेवपीरजी के अलौकिक कार्यः- भाग-1

रामदेवजी के अद्भुत व्यक्तित्व से बहुत सी अलौकिक घटनाओं को जोड़ा जाता है, जिनमें उनका सम्पूर्ण जीवन समाविष्ट हो गया है। कुछ बहुश्रुत ‘पर्चे’ (चमत्कारिक घटनाएं) क्रमशः दिये जा …

શ્રી ચેતન હનુમાન દાદા અને હેડુવા (હનુમંત) અને ખદલપુરા શાખ(ઓળખ)ની દંતકથા (ઈતિહાસ)

ઉઝા કડવા પાટીદારોની મા ભોમ છે. ગુજરાત ભરના કડવા પાટીદારો ઉઝાના વતની છે. કાળક્રમે રસાળ જમીન પર ખેતી કરવા કારણસર કે અન્ય કારણોસર ઘીમે ઘીમે પાટીદારો શરૂઆતમા ઉઝાની આજુબાજુને …

યુધિષ્‍ઠિર અને સર્પ સંવાદ

મહાભારતની વાતો જેટલી કરીએ એટલી ઓછી જ પડે !!! ઉપદેશોથી જીવન સાર્થક થાય છે એનું જીવતું જાગતું ઉદાહરણ એટલે મહાભારત !!! મહાભારત વિષે કેટલાંકના મનમાં હજી પણ શંકાઓ -કુશંકાઓ …

✍ ખુબસુરત હિલ સ્ટેશનમાં થયેલો સિમલા કરાર (૧૯૭૨) ✍

શ્યામલા દેવી પરથી એક પર્વતીય સ્થળનું નામ પડયું આ સિમલા. આ શ્યામલા દેવી એ માં કાલીનો જ એક અવતાર ગણાય છે. સીમલા જવાં માટે કાલકાથી જ આ પર્વતીય રસ્તે …

ગામના પ્રકારો, ખાસિયતો અને ગામના નામોની રોચક વાતો

ગામ” એટલે પ્રથમદર્શીય રીતે અમુક લોકોના સમુહનુ એક ઠેકાણે રહેણાક….. ગુજરાતમા અઢાર હજાર જેટલા ગામો છે. માણસ પોતાના સ્વભાવાનુસાર સગવડ વાળી જગ્યાએ નિવાસ કરે છે જેમ કે ફળદ્રુપ જમીન, …

✍ ઐતિહાસિક સિમલા કરારની પૂર્વભૂમિકા ✍

બે દેશોનાં જન્મમાંથી અનેક મુશ્કેલીઓ -વિડંબણાઓ – સરહદીય પ્રશ્નો ઊભાં થતાં જ હોય છે. મહત્વ આનું ધીમે ધીમે ઘટે છે પણ એમાંથી જ જન્મતી હોય છે લાલસાઓ અને મહત્વાકાંક્ષાઓ …

સિયાચીન ગ્લેશિયર અને વિસ્તાર વિષે વિસ્તૃત માહિતી

ભારતમાં આમ તો દુનિયાના બહુ ઊંચાઈવાળાં બરફના શિખરો બહુ જૂજ છે. એમાં ખાલી ભારત-ચીનની સરહદે આવેલો માઉન્ટ કાંચનજંગા જે દુનિયામાં ત્રીજા નંબરનું શિખર ગાણય છે તે આવે છે બાકી …
error: Content is protected !!