Tag: અજાણી વાતો

મીઢંળવંતી નારીની આબરુ જાળવનાર ખમીરવંતા નરવીરોના પરાક્રમની વાત

વૈશાખી વાયરો સુસવાટા દેતો વગડો ઞજવી રહ્યો છે. પીંપણ ગામની ઓતરાદી દશ્યે ને સોયલા ગામની દખણાદી કોર્ય ભરવાડી તલાવડી ની પાળ પર ત્રણેક ખાંભી ઓ ખોડેયેલી ઊભી છે. ચડતા …

ધોળાદાદા, જેઠાદાદા અને રાજબાઈ માં – વાસાવડના વાણિયાની શૂરવીરતાની વાત

આજથી પાચસોહ વર્ષ પહેલા સંવત ૧૫૨૪ ની આસપાસ વાસાવડ ના ધણી વિકા સરવૈયા હતા. તેનો કામદાર ધોળો શેઠ જાતે વાણિયો પોતાની ધરમની માનેલ બહેન ચારણ આઇ રાજબાઇ પાસે ગળામાં …

હાલારના સાત તરવારીયા ચારણની વાત

સિંધુડો…બુંબિયો મારો મારો કાપો આ ધડ પડયું આ મુજબ ચારણ નિંદરમા લ્વ્યે જતો હતો.. ચારણથી ન રહેવાયું તેણે પોતાના પતિને સંપૂર્ણ સાવધ કરી કા શું છે ? જાગો, આમ …

કાનપરી બાપૂની વીરતાની વાત

કાનપરી બાપૂ મૂ.બળધોઈ, જી. રાજકોટ ॥ સિંધ માથી સૂમરો હાલ્યો હૈયા મા હતી હામ બળધોઈ મા બાવો કોપ્યો માર્યો મામદ જામ ॥ મિત્રો આ નાની ખાંભી કાનપરી બાપૂ ની …

વાણિયણનો દિકરો રૂડી જાન લઇને આવ્યો અને રાજપુતાણી નો દિકરો જાન દઇને આવ્યો…

પરહિત કાજે ત્યાગ અને સમર્પણની ભાવના સૌરાષ્ટ્રની ધરતીમાં ભરપુર જોવાં મળે છે. જેમાં અનેક જ્ઞાતિઓએ યા હોમ કરી નિસ્વાર્થ ભાવે પોતાનાં પ્રાણની બલી હોમી છે. જેમાં અઢારેય વરણે પોતાનાં …

ગાયોની વહારે ચડનાર જીવાજી ઉમટ

ભાલ પંથકની ધરતી માથે રૂડુને રૂપાળું ગોરાસુ ગામ આવેલું છે. જ્યાં માતા સિકોતરના છેલકુવા માથે બેસણા છે. જે નવઘણની વારે આવેલાં એવા માતા ખોડીયારના બેસણા છે એવું ગોરાસુ ગામ …

સંત શિરોમણી મહાત્મા ગુરુ શ્રી જોધલપીર

શ્રી સંત શિરોમણી મહાત્મા ગુરુ જોધલપીરનો જન્મ અમદાવાદ જિલ્લાના ધોળકા (હાલ બાવળા) તાલુકાના કેસરડી ગામમાં સંવત ૧૩૧૬ની સાલમાં ચૈત્ર સુદ દશમના દિવસે થયો હતો. પિતા દેવાબાઈ અને માતા ટાંકુમા …

પાળીયાદમાં હજું પણ પીરાણા પ્રગટ છે એનું જીવતું જાગતું પ્રમાણ, અદભુત ઘટનાની વાત

હજું પણ પીરાણા પ્રગટ છે કાંઇ પોઢી નથીં ગયાં બાકી આજનું વિજ્ઞાન જેની આગળ ટુંકુ પડે એવડો મોટો અમારો પાળિયાદનો ઠાકર છે. મિત્રો આ વાત કોઈ બનાવટી કે ઉપજાવેલી …

ડુંગરીયા દાદા

આમતો સૌરાષ્ટ્ર ની ધરતી માથે અનેક ધીંગાણા ખેલાણા. કંઈક વેતરાણા ને કંઈક વઢાણા કોઈ સ્વાર્થના ને કોઈ પરમાર્થના પણ સ્વાર્થ કરતાં પરમાર્થ માંટે વધારે યુદ્ધ થયાં. જેમા અબળા માટે …

જવાંમર્દ જેઠીજી ઝાલા અને વણઝારીઓના અદ્ભુત બલીદાનની ગાથા

સવારનો પહોર છે. વાંકાનેર તાબાના રાતી દેવળી ગામને પાદરે ગામ ધણી જેઠીજી ઝાલા ઊભાં છે. એટલામાં પાદરેથી સાતેક ઘોડાસ્વારો નીકળ્યા તેમને જોતાં જેઠીજી બોલ્યા રામ રામ ભા ક્યા રેવા? …
error: Content is protected !!