માં પાર્વતીજીની પ્રાગટ્ય કથા

પાર્વતી દેવી પર્વત રાજ હિમાવન અને મેનાની કન્યા છે. મેના અને હિમાવને આદિશક્તિના વરદાનથી આદિશક્તિને કન્યાના રૂપમાં પ્રાપ્ત કરી. એમનું નામ પાર્વતી રાખવામાં આવ્યું. એ ભૂતપૂર્વ સતી તથા આદિશક્તિ …

વીર પુરુષ શ્રી મોખડાજી ગોહિલ

ગોહિલવંશના મુળપુરુષ સેજકજીના પુત્ર રાણોજીએ રાણપુર વસાવી ત્યાં રાજધાની સ્થાપી હતી, પરંતુ ઈ.સ.1308-09માં મુસ્લિમો સાથેના સંગ્રામમાં રાણોજી કૈલાસવાસી થયા. ત્યાર પછી એમના પુત્ર મોખડાજી ગાદીએ બેઠા. મોખડાજીએ વાળા રાજપૂતો …

મહર્ષિ દયાનંદ સરસ્વતી

મૂળ નામ  –  મૂળશંકર તિવારી જન્મ ભૂમિ – ટંકારા , મોરબી, ગુજરાત માતા-પિતા  – અમૃતબાઈ – અંબાશંકર તિવારી ગુરુ  – સ્વામી વીરજાનંદ મુખ્ય રચનાઓ –  સત્યાર્થ પ્રકાશ , આર્યોદેશ્યરત્નમાલા, ગોકઋણનિધિ, …

સંત શિરોમણી – ગુરૂ રોહિદાસ

મહાત્મા ગુરૂ રોહિદાસનો જન્મ ઈ.સ. ૧૩૭૬મા મહાસુદ પુનમ (માઘી પુનમ)ના દિવસે કાશીનગરની બાજુમાં આવેલ માંડૂર નામના ગામમાં થયો હતો. માતાનું નામ કરમાબાઈ અને પિતાનું નામ રધુ હતું. વંશપરંપરાગત ભક્તિના …

સંત સૂરદાસ

સંત સુરદાસ ના નામથી તો કોઈક જ અજાણ હશે. તેમના અનેક પદો આજે પણ ગવાય છે. તેમનો સમય (૧૪૭૯ થી ૧૫૬૩)નો ગણાયો છે. તેમનો જન્મ ગરીબ બ્રામણ કુટુંબમાં થયો …

ભારતનું સૌથી પ્રાચીન જીવંત હિંદુ મંદિર- માતા મુંડેશ્વરી મંદિર

કૈમૂરની વિરાસત ગૌરવશાળી બિહાર ખાતે આવેલા સૌથી જીવંત ક્ષેત્રોમાંથી એક છે. કૈમૂરની સમતલ ભૂમિ હરિયાળી અને ઉપજાઉ જલોઢ ભૂમિ છે, જ્યારે પઠારી ક્ષેત્ર પર્વતીય છે. કર્મનાશા, દુર્ગાવતી અને કુદરા …

એક આદિવાસી સ્વતંત્રતા લડવૈયો બિરસા મુંડા 

બિરસા મુંડા ભારતનો એક આદિવાસી સ્વતંત્રતા સેનાની અને લોકનાયક હતો. જેની ખ્યાતિ અંગ્રેજોની વિરુદ્ધ સ્વતંત્રતા સંગ્રામમાં બહુજ થઇ હતી. એમના દ્વારા ચલાવવામાં આવેલાં સહસ્રાબ્દ વાદીઆંદોલને બિહાર અને ઝારખંડમાં ખુબ …

વીર રાવ હમીર દેવ ચૌહાણ 

ભારતમાં કુંભલગઢના કીલાની દીવાલ ૩૬ કિલોમીટર લાંબી છે. બીજા નંબરે ચિત્તોડનો કિલ્લો આવે છે જેની દીવાલ ૧૩ કિલોમીટર લાંબી છે અને ત્રીજા નંબરે રણથમ્ભોરનો કિલ્લો આવે છે જેની દીવાલ …

સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના કેટલાક પ્રેરંક પ્રસંગો | ભાગ- 2

સરદારની વિનોદવૃત્તિ : તાજગીની ઝીણી ફરફર ——– સરદારની રમૂજી ભાષામાં ગમે તેટલી જટિલ સમસ્યાને પિગળાવી દેવાની તાકાત હતી. તેમની પાસે રહેનારને તેમની ભાષામાં અને વર્તનમાં હંમેશા હાસ્યના ફુવારાની અનુભૂતિ …

આધુનિક ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન

✍️ રાજકીય યોગદાન   ✍️ સરદાર પટેલ એક વિલક્ષણ અને વિચલક્ષણ માનવી, ભાષા ભલે પટેલની હોય પણ ક્રમમાં એમને કોઈજ ના પહોંચે એ જે ધારે એ કરીને જ રહેતાં અને …
error: Content is protected !!