નૂતન વર્ષ – આજના પાવન દિવસની રોચક માહિતી

દિવાળી પછીનો દિવસ એટલે બેસતું વર્ષ. કારતક સુદ પ્રથમાનો દિવસ એટલે બેસતું વર્ષ. એક અનોખો આનંદ લઇને આવતો દિવસ…!નવા વિક્રમ સંવતના આરંભનો દિવસ એવા નૂતન વર્ષાના નવલા દિવસે લોકોની …

दिप पर्व दिपावली- दीप दर्शन और दिप वंदना

सत्य ही सर्वप्रेरक, सर्वोत्पादक और प्रकाशमय परमात्मा परमोज्योति और शांतिमय है, जैसा कि संसार में प्रकाशमान यह सूर्य है। यह सूर्य सर्वोत्पादक परमात्मा तथा अपनी कांति से सुशोभित उषा …

★ સરસ્વતી માં ★

અન્ય નામ – વાણી, વાગ્દેવી, ભારતી, શારદા , વાગેશ્વરી. જન્મ વિવરણ સરસ્વતીનો જન્મ બ્રહ્માજીના મુખમાંથી થયો હતો. વાહન – હંસ. રંગ-રૂપ શ્વેત પુષ્પ અને મોતીએમનાં આભુષણ છે તથા શ્વેત …

દિવાળી – તેજોમય પર્વ દિપાવલી વિશે આટલુ અવશ્ય વાંચજો 

ભારતવર્ષ નામક એશિયાના ઉપખંડની આર્ય સંસ્કૃતિનો મહાન તહેવાર એટલે દિવાળી…!હિન્દુ સંસ્કૃતિમાં તહેવારો તો ઘણાં જ છે, પરંતુ દિવાળી એ તો ખરેખરો “મહાન તહેવાર” છે. દિવાળી એ ભારતીય પ્રજા માટે …

તિરુપતિ બાલાજીના રહશ્યો અને રોચક ઇતિહાસ..

દુનિયા ધનિકત્તમ મંદિરોમાં જેનો સમાવેશ થાય છે તે મંદિર એટલે આંધ્રપદેશના ચિત્તૂર જીલ્લામાં આવેલ ભગવાન વેંકટેશ્વરનું બાલાજી મંદિર…!અહિં બિરાજતા ભગવાન વિષ્ણુના દર્શન કરવાની ઇચ્છા તો હરેક ભક્તને હોય છે. …

सती रानी पद्मावती (पद्मीनी) पर कथाकथीत फिल्म के विषय में विस्तृत लेख ।

‘the goddess queen padmvati फिल्म’का ट्रेलर कहीं से भी राजपूती शान के खिलाफ नहीं है, तो क्या फिल्म का भी प्रामाणींक रुपांकन हुआ हे? इस फिल्म के विरोध के …

કાળી ચૌદશનું મહત્વ અને તેનો સંક્ષિપ્ત સાર

હિંદુ સંસ્કતિનો કોઇ એક તહેવાર દેશના અલગ-અલગ ખુણે અલગ-અલગ રીત-રીવાજ અને પરંપરા પ્રમાણે ઉજવાય છે.છતાં પણ એનો આનંદ તો બધે એકસરખો જ હોય છે.આ પ્રજા “વિવિધતામાં એકતા”નો ભાવ દર્શાવતી …

★ મહર્ષિ અત્રિ ★

મહર્ષિ અત્રિ વૈદિક મંત્રદ્રષ્ટા ઋષિ છે. સંપૂર્ણ ઋગ્વેદ દસ મંડળોમાં પ્રવિભક્ત છે !!! પ્રત્યેક મંડળના મંત્રોના ઋષિ અલગ-અલગ છે. એમાંથી ઋગ્વેદના પાંચમાં મંડલનાં દ્રષ્ટા મહર્ષિ અત્રિ છે. એટલા માટે …

ધનતેરસના તહેવાર પાછળની રસપ્રદ વાતો.

મુખ્યત્વે ધનતેરસના દિવસથી જ દિવાળીના દિવસોની શરૂઆત થાય છે. આ જ દિવસેથી વહેલી સવારમાં અને સાંજે ઘરના ગોખમાં દિવડાંઓ પ્રગટાવવાની શરૂઆત થઇ જાય છે. દારૂખાનું ફોડવાની શરૂઆત થઇ જાય …

શૃંગ ઋષિ

વિભાંડક ઋષિ અને ઉર્વશી અપ્સરાના પુત્ર, કશ્યપ કુળના શૃંગ ઋષિ અથવા ઋષ્ય શૃંગ પરમ જ્ઞાની વેદવેદાંગામાં પ્રવીણ હતા. આ ઋષિ સાવર્ણી મન્વંતરમાં થનારા સપ્તર્ષિમાંના એક થશે એમ કહેવાય છે. …
error: Content is protected !!