કોણાર્ક સૂર્યમંદિર — ઓરિસ્સા

જિંદગીમાં લહાવો લેવાનો વખત બહુજ જુજ આવે છે એ કયારેક અંગત પણ હોય કે ક્યારેક કોઈ સારી જગ્યા જોવાનો હોય !!! મારી ઘણી જ તમન્ના હતી કે હું કોનાર્કનું …

★ સંત એકનાથ ★

શ્રેષ્ઠ ભક્તોમાં જેમની ગણતરી થાય છે તેવા મહાન સંત એકનાથનો જન્મ મહારાષ્ટ્રના પૈઠણ ગામમાં સંવત ૧૯૫૯માં એટલે કે આજથી લગભગ ૧૧૨ વર્ષ પહેલાં થયો હતો. (ફાગણ વદ છઠ, તા.૧૨-૦૩-૨૦૧૫)  …

” કટારીનું કીર્તન ” – સૌરાષ્ટ્રની રસધાર

રાજકોટની રાજગાદી ઉપર મસ્તાના રાજા મેરામણજી રાજ કરે. એની જીભે અને લેખણે જાણે સરસ્વતી હાજરા હજૂર છે. કાવ્યકળાના તો પોતે સાગરઃ કચેરીમાં અમીર ઉમરાવો કરતાં પણ અદકાં આદરમાન કવિઓને …

⚔️ ભારતનો એક વીર યોદ્ધો ⚔️

જયારે જીવનમાં કોઈ મોટી અસફળતાનો સામનો કરવો પડે, બધુંજ આપની ઈચ્છા વિરુદ્ધનું થાય, નિરાશાઓ તમને ઘેરી લે ત્યારે આ વ્યક્તિનું જીવન ચરિત્ર જરૂર વાંચજો તમારો આત્મ વિશ્વાસ વધશે જ …

સંત જ્ઞાનેશ્વર

જન્મ- ઇસવીસન ૧૨૭૫ મહારાષ્ટ્ર મૃત્યુ- ઇસવીસન ૧૨૯૬ પિતા-  વિઠ્ઠલ પંત માતા- રુક્મિણી બાઈ ગુરુ- નિવૃત્તિનાથ મુખ્ય રચનાઓ- જ્ઞાનેશ્વરી ,અમૃતાનુભવ ભાષા- મરાઠી જાણકારી- જ્ઞાનેશ્વરે ભગવદગીતા ઉપર મરાઠી ભાષામાં એક જ્ઞાનેશ્વરી નામનું  …

મોઢેરાનો સંપૂર્ણ ઈતિહાસ

મોઢેરાનું જુનું નામ મોહેરકપુર હતું. તેને ત્રેતાયુગમાં “સત્યમંદિર”, દ્વાપરયુગમાં “વેદભુવન”, કલિયુગમાં “મોહેરકપુર” તથા “ધર્મારણ્ય” અને મધ્યયુગમાં “મોઢેરા” તરીકે ઓળખાય છે. આ મોઢેરાના નાગરિકો મોઢ નામથી પ્રસિદ્ધ થયા. આ મોઢ …

હબાય ડુંગરમાં આવેલ રામદેવ પીરની પ્રાગટ્ય ગાથા

ધજા દેખી ધણી સાંભરે દેવળ દેખી દુઃખ જાય, દર્શન કરતા રામાપીરના પંડના પાપ મટી જાય.. કચ્છમાં હબો ડુંગર ( એટલે હબાય ટેકરી ) ડુંગરની હાર માળા આવેલી છે. આ …

અમદાવાદના ‘મોટા બેન’ અનસૂયા સારાભાઈને ગુગલે પોતાના ડુડલમા આપ્યું સ્થાન..

✍️ અનસુયા સારાભાઇ ✍️ ? આજે સવારે ગુગલ ખોલ્યું અને એમા જોયું તોં આજે એમાં અનસુયા સારાભાઇ વિષે હતું. આજે એમનો જન્મ દિવસ છે —-૧૧ નવેમ્બર. સારાભાઇ પરિવાર સાથે અમારા …

પ્રથમ સ્વયંભુ ગણપતિ – શ્રી ત્રિનેત્ર ગણેશજી (રણથંભોર -રાજસ્થાન) 

ભારતમાં જો કોઈ સૌ પ્રથમ ગણેશ મંદિર બન્યું હોય તો તે છે ——-રણથંભોરનું ત્રિનેત્ર ગણેશ મંદિર રણથંભોર એનાં સાહસ અને શૌર્ય માટે જાણીતું છે. આનો કિલ્લો અદ્ભુત છે અને …

શ્રી કાલભૈરવ : કળયુગના જાગૃત દેવતા

કારતક વદ આઠમના શુભ દિવસે ભગવાન કાલભૈરવ પ્રગટ થયા હતા, તેથી આ દિવસને કાલાષ્ટમી કે ભૈરવાષ્ટમીના નામે ઓળખવામાં આવે છે. ભગવાન ભૈરવના સ્મરણમાત્રથી જ તમામ પ્રકારનાં પાપ તથા કષ્ટ …
error: Content is protected !!