સરદાર વલ્લભભાઈ પટેલના ઉચ્ચ વિચારો અને સુવાક્યો

સત્તાધીશોની સત્તા એમનાં મૃત્યુની સાથેજ સમાપ્ત થઇ જાય છે પણ મહાન દેશભક્તોની સત્તા મર્યા પછી પણ કામ આવતી હોય છે અત: દેશભક્તિ અર્થાત દેશ સેવામાં જે મીઠાશ છે  …

સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના કેટલાક પ્રેરંક પ્રસંગો | ભાગ- 1

જન્મે -પાટીદાર ભાષા – ચોટદાર શરીર અને વ્યક્તિત્વે – સદાચાર મગજે – સમજદાર ખોટું કયારેય ના ચલાવી લેનાર ચક્ષુઓએ કરીશ્માકાર અને કર્તુત્વે જોરદાર એવા સદાય વિચક્ષણ અને વિલક્ષણ માનવીના …

શ્રી ગણપતિ મંદિર – ગણેશપુરાનો રોચક ઇતિહાસ

સંકટહરણ દેવ એટલે ભગવાન શ્રીગણેશજી. રિદ્ધિ સિદ્ધિના પતિ એટલે ભગવાન ગણેશજી. ભક્તોનાં તમામ સંકટ હરનારા દેવ એટલે શ્રી ગણેશજી. હિંદુઅોની પ્રત્યેક પૂજામાં અગ્રસ્થાન પામ્યા છે ગણેશજી. અાવા ભગવાન ગણેશજી …

સરદાર વલ્લભભાઈ પટેલની જીવન કથા

(૩૧ ઓક્ટોબર ૧૮૭૫ – ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ ) ? સરદાર વલ્લભભાઈ પટેલ પ્રસિદ્ધ સ્વતંત્રતા સંગ્રામ સેનાની તથા સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી હતાં. એ સરદાર પટેલના ઉપનામથી પ્રસિદ્ધ હતાં. સરદાર …

વત્સરાજ સોલંકી – વાછરા દાદાની શૂરવીરતાની વાત

ક્ષાત્રત્વ અને શોર્ય ની પરાકાષ્ટા એટલે ચૌલુક્ય કુલભૂષણ સોલંકી સૂર્ય વીર વચ્છરાજ શરણાગત સોંપે નહિ,એવી રજપૂતો ની રીત મરે પણ મૂકે નહિ, ખત્રીવટ ખચીત… સિંધુ રાગ સોહામણો, શુર મન …

★ ભગવાન દત્તાત્રેય ★

ભગવાન દત્તાત્રેય બ્રહ્માજીના માનસ ઋષિ અત્રિનાં પુત્ર છે. એમની માતાનું નામ અનસુયા હતું. કેટલાંક ગ્રંથોમાં બતાવવામાં આવ્યું છે કે —– ઋષિ અત્રિ અને મહાસતી અનુસુયાને ત્રણ પુત્રો થયાં હતાં. …

ભાઇબીજ વિશેની કથા અને લાગણીસભર વાતો

બીજના ચાંદલિયા શો ઝગમગતો જરી આવજે, હો વીર ! ઊર ઉછળાવજે, હો વીર ! મારી અંધારી રાતલડીને વિસરાવજે, હો વીર ! મહિયર લાવજે, હો વીર ! ઉપરની પંક્તિઓમાં ગુજરાતી ભાષાના ગૌરવવંતા કવિ શ્રીઅરદેશર …

મહારાણી અહિલ્યાબાઈ હોલકર

(ઇસવીસન ૧૭૨૫ – ઇસવીસન ૧૭૯૫) પૂરું નામ – અહિલ્યાબાઈ સાહિબા હોલકર જન્મ – ૩૧ મેં ૧૭૨૫ , ગામ – ચૌંડી, જામ્ખેડ, અહમદનગર, મહારાષ્ટ્ર , ભારત. વિશેષતા – મહારાણી અહિલ્યાબાઈ …

🙏 સતી અહિલ્યા 🙏

રામાયણના પાત્રોથી ભારતના બચ્ચા બચ્ચા પરિચિત જ છે આનું કારણ એ છે કે દરેક વ્યક્તિના મન, વિચાર અને રુચિને મોહીલે એવી કથાઓ એમાં ભરેલી છે બસ આવીજ એક કથા …

દુર્ગામાતાનો પૌરાણિક ઇતિહાસ અને મહત્વ

અન્ય નામ-  માં ભગવતી , શેરાવાળી માં દુર્ગા પાર્વતીનું બીજું નામ છે. હિન્દુઓના શાક્ત સંપ્રદાયમાં ભગવતી દુર્ગાને જ દુનિયાની પરાશક્તિ અને સર્વોચ્ચ દેવી મનાય છે. શાક્ત સંપ્રદાય ઈશ્વરને દેવીરૂપે …
error: Content is protected !!