ગુજરાતનો ઇતિહાસ | અણહિલવાડ થી ગાંધીનગર ભાગ- 14

માળવા પર વિજય – સિંધના સુમરાને હરાવીને ભીમદેવની સેના અણહિલપુર આવી. પણ અણહિલપુર સુનું લાગતું હતું કારણ_જ્યારે ભીમદેવ સહિત ગુજરાતની સેનાએ સિંધ પર આક્રમણ કર્યું એ વેળા જ લાગ …

આચાર્ય શુશ્રુત અને સુશ્રુત સંહિતા

આપણા વેદમાં, જેઓ શસ્ત્રક્રિયાની જ્ઞાન ક્રમબદ્ધ રીતે આપે છે આચાર્ય સુશ્રુતના જન્મ અને કાર્યકાળ અંગે માત્ર અંદાજ જ લગાવી શકાય છે. તેઓ ઋષિ વિશ્વામિત્રના કુલમાં જન્મ્યા હતા અને તેમની …

અણનમ માથાં – સુરેન્દ્રનગર જિલ્લાના આંબરડી ગામના બાર એકલોહિયા દોસ્તોની દિલેરીની સત્ય ઘટના

આ સંસારની અંદર ભાઈબંધો તો કંઈક ભાળ્યા. પ્રાણને સાટે પ્રાણ કાઢી દેનારેય દીઠા. પણ જુગજુગ જેની નામના રહી ગઈ એવા બાર એકલોહિયા દોસ્તો તો સોરઠમાં આંબરડી ગામને ટીંબે આજથી …

ભારતીય ચિકિત્સાના જનક ચરક અને ચરક સંહિતા 

એ તો સત્ય છે કે સૃષ્ટિમાં જ્યાં મનુષ્યનો જન્મ થયો ત્યાં મનુષ્યની સાથે રોગોએ પણ જન્મ લીધો. પ્રાચીન મનુષ્ય પોતાનાં રોગો, ઘાવોનો ઉપચાર પ્રાકૃતિક વનસ્પતિઓ , જડીબુટ્ટીઓથી કાર્ય કરતો …

કુતુબમિનાર થી પણ ઊંચું છે આ મંદિર ૨૦૦ ફૂટની ઊંચાઈ પર બિરાજમાન છે ૫૧ ફૂટના હનુમાનજી

અત્યારે અયોધ્યામાં રામમંદિર બાંધવાની વાત ચાલી રહી છે તો આ પણ એક સચ્ચાઈ જાણી લો. જે જાણવું તમારાં સૌ માટે આવશ્યક છે. આ ખરેખર સાચું છે. એના વિષે કોઈનું …

દરબાર ભોકા ખવડની ભલમનસાઇ ની કથા

સુદામડા ગામ મધ્ય કાઠીયાવાડ ના ઉગમણા છેડે ચોટીલા થી ઉગમણુ ૧૨ ગાઉ દુર નીમણી નદિ ના કાંઠે એક અનેરી સંસ્કૃતીના ધણી નુ ગામ છે. એક દિ આ ગામ માથે …

શ્રી શનિદેવ મંદિર હાથલાનો સંપૂર્ણ ઇતિહાસ

ભાણવડ તાલુકો તો એક ઐતિહાસિક મહત્વ ઘરાવતો તાલુકો છે. ઘણીવાર વર્ષો સુઘી એકજ સ્થળમાં રહેવા છતાં આસપાસના સ્થળો વિશેનું આપણું જ્ઞાન સીમિત હોય છે, જેનો અહેસાસ ઘણા ને ઘણી …

શીખો દ્વારા લડાયેલ સૌથી મહાનત્તમ- ચમકૌરનું યુદ્ધ

જ્યાં ૧૦ લાખ મુગલ સૈનિકો પર ભારે પડયા હતા ૪૦ શિખો. ૨૨ ડિસેમ્બરસન ૧૭૦૪ના રોજ સિરસા નદીને કિનારે ચમકૌર નામની જગ્યાએ શિખો અને મુગલો વચ્ચે એક ઐતિહાસિક યુદ્ધ લડાયું …

” તારી ખાંભી માથે ખેમરા ” ખીમરા અને લોડણના પવિત્ર પ્રેમના બલિદાનની ગાથા

આ એ ગાળા ની વાત છે જયારે ઘૂમલી ભંગાણુ અને જેઠવા કૂળ અલગ પડયું ….એમા થી રાવલીયા સોરઠિયા આહીર કહેવાણા….એનો એક કૂળ દિપક એટલે ખેમરો…..કેહવાય છે કે સુયૉવદર ( …

મહાન સંત કબીર 

સંત કબીર એક મહાન સંત કવિ હતા. તેમના સાહિત્ય નો પ્રભાવ હિંદુ અને મુસ્લિમ ધર્મ માં તથા સુફી પંથ માં જોવા મળે છે. કબીર પોતાના સરળ, સાર ગર્ભિત અને …
error: Content is protected !!