Category: મંદિરનો ઇતિહાસ

સ્વયંભૂ શ્રી ડભોડીયા હનુમાનજી મંદિર – ડભોડા

ગાંધીનગર જિલ્લામાં ડભોડા ખાતે આવેલા લગભગ એકહજાર વર્ષા જુનાં ડભોડીયા હનુમાનજી દાદાના મંદીરમાં કાળીચૌદશના લોકમેળા પ્રસંગે ૩૫૦ ડબ્બા તેલનો અભિષેક કરવામાં આવતો હોય છે ત્યારે બધા લોકોનું ધ્યાન આ …

મત્સ્ય માતાજી મંદિર – મગોદ ડુંગરી (વલસાડ)

ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર મત્સ્ય હતો. જેમાં તેઓ માછલી સ્વરૂપે અવતરીને ભગવાન મનુ અને અતિમૂલ્યવાન પ્રાચીન ગ્રંથો તથા પૃથ્વીને પ્રલયમાંથી બચાવે છે. માછલી એ નારીજાતિ શબ્દ છે હવે એને …

માર્તંડ સૂર્યમંદિર – અનંતનાગ

જમ્મુ કાશ્મીર એ તો એક રાજ્ય છે અને એમાય ભારતનું સ્વર્ગ એટલે કાશ્મીર. અત્યારની રાજકીય પરિસ્થિતિ અને અમુક કોમોનું વધતું જતું વર્ચસ્વ અને વિદેશી તાકાતોના હાથ બનીને આપણે જ …

શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ

હિન્દુ ધર્મની પાટનગરી હોય તેવી આ વારાણસી નગરી… અને અહીં સ્થિત છે કાશી વિશ્વનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ…! તેના સુવર્ણ મંડિત શીખરનું ઐશ્વર્ય અને કલાત્મક સ્થાપત્ય અન્ય મંદિર કરતાં વિશેષ છે, …

અમદાવાદનું સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર

અમદાવાદની રથયાત્રા એ અમદાવાદ અને ગુજરાતની શાન છે. અમદાવાદની રથયાત્રા એ અમદાવાદનું ગૌરવ છે. અષાઢી બીજનો પવિત્ર તહેવાર છે. સામાન્ય રીતે રોજ ભક્તો મંદિરમાં દર્શને જતા હોય છે ત્યારે રથયાત્રાએ ભગવાન …

શ્રી કુબેર ભંડારી તથા શ્રી ક્ષેત્ર કરનાળી

કોઈ વ્યક્તિ કશો ઉધમ કર્યા વગર પોતાની બચત કે વારસામાં મળેલું ધન વાપરતી હોય ત્યારે કોઈ ડાહ્યો માણસ એને સલાહ આપે છે કે ભાઈ, કંઈક કામ કાજ કરી પૈસા …

શ્રી બ્રહ્માજી મંદિર અને ખેડબ્રહ્માનો ઇતિહાસ

અરવલ્લીની ગીરીમાળાની નજીકમાં પુરાતન બ્રહ્મક્ષેત્ર તરીકે વેદ સમયમાં ઓળખાતું અને શ્રી આદ્યશક્તિ અંબાજીના નિજ પ્રગટ સ્થાન તરીકે પરિચિત ખેડબ્રહ્મા નામનું નગર આવેલું છે. ગામની બિલકુલ મધ્યમાં શ્રી બ્રહ્માજીનું ખુબ …

શ્રી સિઘ્ધિવિનાયક મંદિર – મુંબઈનો ઇતિહાસ

રિઘ્ધિ સિઘ્ધિ મેળવવી હોય તો સખત સંઘર્ષ કરવો પડે. નસીબ બધાને કંઈ રાતોરાત યારી આપતું નથી. આ નિયમ માત્ર મનુષ્યને જ લાગુ પડે છે એવું નથી. દેવી દેવતાઓનાં મંદિરોએ …

શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગનો ઇતિહાસ

રામેશ્વરમ્‌ જ્યોતિર્લિંગ ભગવાન શ્રીરામચંદ્રજી તથા મહાદેવ શિવજીની ઉભય મહિમાને જીવંત રાખતું દેશભરનું પ્રમુખ તીર્થ છે. સમુદ્ર તટે આવેલું રામેશ્વરતીર્થમ્‌. આજકાલતો સમુદ્ર સેતૂના રાજકારણથી તે વિશેષ ચર્ચામાં છે. પરંતુ આપણે …

શ્રી તુલજા ભવાની માતા મંદિર- રણું

રણું સંસ્થાન એ એક પવિત્ર રમણીય સ્થાન છે. વડોદરા જીલ્લાના પાદરા તાલુકાનું આ રણું ગામ વડોદરાથી આશરે ૨૮ કી.મી.ના અંતરે આવેલું છે. મા તુલજા ભવાનીના દર્શનની સાથે સાથે ભગવાન …
error: Content is protected !!