Category: મંદિરનો ઇતિહાસ
ગીનીસ બૂક્ વલ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવેલ જામનગરનું સુરક્ષા કવચ એટલે શ્રી બાલા હનુમાન સકીર્તન મંદિર જ્યાં સતત ૨૪ કલાક “શ્રી રામ નામ ધૂન” અવિરત ચાલુ છે. શ્રી બાલાહનુમાન સંકીર્તન …
દેત્રોજ તાલુકાના ચુંવાળ પંથકમાં રુદાતલ ગામે આશરે ૧૨૦૦ વર્ષ પુરાણું રિધ્ધી સિધ્ધિ સાથેનુ અનેરો મહિમા ધરાવતું મંદિર આવેલું છે. આ ગણપતિદાદાની સામે મુષક મહારાજને શ્રધ્ધાળુઓ કાનમાં કોઇપણ અરજ કરે …
પદ્મશ્રી લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી મુળ કેશોદ તાલુકાના માણેકવાડા ગામના વતની. જૂનાગઢથી વેરાવળ તરફ જતા સ્ટેટ હાઇવે પર, જૂનાગઢથી ૩૦ કિલોમીટર અને કેશોદથી ૧૫ કિલોમીટર દૂર આવેલું નાગદેવતાનું સુંદર મંદિર …
ભલે વેદકાળમાં ભગવાન હનુમાનજીનો ઉલ્લેખ ના થયો હોય પણ પુરાણો અને રામાયણમાં ભગવાન હનુમાનજીની કથાઓ- ગાથાઓ ભરપુર ગાવામાં આવી છે. ભગવાન હનુમાનજી પરમ કૃપાળુ પરમેશ્વરની સૌથી વધુ લોકપ્રિય અવધારણાઓ …
રાજ્યો બદલાયાં, લોકો બદલાયાં અને લોકમાનસ પણ બદલાયું, જાતિઓ પણ બદલાઈ પણ એક બદી જે ઉધઈની જેમ માનવજાતને ખત્મ કરે છે એ તો આવી જ ગઈ અને તે છે …
ભગવાન હનુમાનજી એ પૂર્ણ અને સૌથી શક્તિશાળી ભગવાન છે. હનુમાનજી એ ભગવાન શિવજીના અંશાવતાર હતાં. એક રીતે જોવાં જઈએ તો એ ભગવાન શિવજીનાં પુત્ર જ ગણાય. કયારેક કયારેક ભગવાન …
રાજસ્થાન એટલે કિલ્લાઓ, મહેલો મંદિરો અને રણ. રાજસ્થાનમાં જ ભારતનું મોટું રણ એટલેકે જેને આપણે થારનું રણ કહીએ છીએ એ સ્થિત છે. જેણે આપણે ગ્રેટ ઇન્ડીયન ડેસર્ટનાં નામે પણ …
ભારતમાં આમેય ભગવાન પરશુરામજીનાં મંદિરો ઓછાં છે. ભગવાન પરશુરામજીમાં ભારતનાં ઘણાં લોકોને આસ્થા છે એમાં હું પણ બાકાત નથી જ એટલે જ તો રોજ બધાને કહેતો હોઉં છું “જય …
મહાભારતમાં પણ ભારત શબ્દ સમાયેલો એટલે કે એમાં પણ એ સમયમાં જ આ ભારત જ હતું એવો ઉલ્લેખ થયેલો છે. મહાભારત શબ્દ જ એ સૂચવે છે કે આપણું ભારત …
ભારતમાં તો બધાં જ મંદિરો અને ભારતનાં બધાં જ ઐતિહાસિક સ્થાનો લગભગ અતિસુંદર અને માણવાં-જાણવાં અને આત્મસાત કરવાં જેવાં હોય છે. એમાં તો કોઈ જ શંકાને સ્થાન નથી કે …
error: Content is protected !!