Category: મંદિરનો ઇતિહાસ

દધિમતિ માતા – પુન્ડીર અને દાહીમા ક્ષત્રિયોની કુળદેવી

પુરાણોમાં ૫૧ મહાશક્તિ પીઠ અને ૨૫ ઉપપીઠોનું વર્ણન મળી છે. એમણે શક્તિ પીઠ અથવા સિદ્ધ પીઠ પણ કહેવાય છે. એમાં એક દધિમતી શક્તિ પીઠ છે ……. જે કપાલ પીઠનાં …

શ્રી પદ્મનાભસ્વામી મંદિર – તિરુવનંતપુરમ

કેરળ એટલે ભગવાનનો પોતાનો દેશ -પ્રદેશ. કેરળની પ્રાકૃતિકતા આગળ તો બધાં જ રાજ્યો અને દુનીયાના ઘણાં બધાં દેશો ઝાંખા પડે. કેરળ જેટલું પ્રાકૃતિક અને નૈસર્ગિક છે એટલું જ એ …

શ્રી ચેન્નાકેશવ મંદિર – બેલુર

ભારત એ સાચે જ મંદિરો અને શિલ્પ -સ્થાપ્ત્યોનો દેશ છે. એમાય દક્ષિણ ભારતના મંદિરો અને એની કળાકારીગરી અને કોતરણીની તો વાત જ ન્યારી છે. દક્ષિણ ભારતના મંદિરો ઊંચા અને વિશાળ …

બાબા રામદેવ પીરનું સમાધિસ્થળ – રામદેવરા

અરે આપના ગુજરાતમાં લોકો જો કોઈમાં સૌથી વધારે શ્રદ્ધા અને આસ્થા ધરાવતાં હોય તો તે છે બાબા રામદેવ પીરમાં. હિંદુ સંતને મુસ્લિમો પણ પોતાના સંત માને એને પીર કહેવાય. …

મહાદેવની સૌથી વિશાળ પ્રતિમા ધરાવતું મંદિર મુરુડેશ્વર

ભારતમાં મહાદેવની સૌથી વિશાળ પ્રતિમા ક્યાં આવેલી છે? તમે જાણો છો ? એ છે કર્ણાટક રાજ્યમાં આવેલું મુરુડેશ્વર મંદિર. નેપાળમાં આવેલ કૈલાશનાથ મહાદેવની મૂર્તિ દુનિયામાં શિવજીની શૌથી ઊંચી પ્રતિમા …

બૃહદેશ્વર મંદિર – તાંજોર  

બ્રૂહદેશ્વર અથવા બ્રુહદીશ્વર મંદિર વિશ્વનાં પ્રમુખ ગ્રેનાઈટ મંદિરોમાંનું એક છે. આ મંદિર તામિલનાડુનાં તાંજોર જીલ્લામાં સ્થિત પ્રસિદ્ધ હિંદુ મંદિર છે. તામિલ ભાષામાં એને બ્રુહદીશ્વરનાં નામે સંબોધિત કરવામાં આવે છે. …

ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા

અયોધ્‍યા મથુરા માયા કાશી, કાંચી અવન્તિકા પુરી દ્વારાવતી ચૈવ સપ્‍તૈતા મોક્ષદાયિકા !! ભારતના મહામુલા ગ્રંથો મહાભારત અને ભાગવત તથા પુરાણોમાં જેનો ઉલ્લેખ છે જેના ગુણગાન મનભરીને અને દિલ ખોલીને કરવામાં …

થાનગઢ સ્થીત પ્રાચિન સૂરજદેવળ

જગત આખા મા એક અથવા બીજી રીતે સૂર્ય ને માનવામાં આવે છે તો એ આખા જગત નો પુરાતન ધર્મ વૈદિક સંસ્કૃતિ એટલે કે વૈદિક ધર્મ છે. “આસવ, આદિત્યો, બ્ર્હમ” …

દુનિયાનું સૌથી વિશાળ ધર્મ સ્મારક: અંગકોરવાટનું વિષ્ણુ મંદિર

આર્ય સંસ્કૃતિની ભવ્યતા અને શ્રેષ્ઠતાના એટલી વિશાળ વટવૃક્ષ સમાન છે કે, તેની ધરોહરના મુળ છેક હિન્દ મહાસાગરની પાર પણ પથરાયેલા છે…! વાત છે, કંબોડિયા નામના નાનકડા દેશની. આમ,તો ખાસ …

શ્રી ભવનાથ મહાદેવ અને મૃગીકુંડ જુનાગઢનો ઇતિહાસ

સિધ્ધરાજ સોલંકી, રાણકદેવીને ઉપાડીને ઉપરકોટમાંથી ચોરીછુપેથી નાસીને વઢવાણનો માર્ગ સાંધે છે, ત્યારે રણકે ગિરનારને આપેલો ઠપકો કોણ ભૂલી શકશે? ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો, મરતાં રા’ ખેંગાર, ખડેડી ખાંગો …
error: Content is protected !!