Category: મંદિરનો ઇતિહાસ
કોઈ વ્યક્તિ કશો ઉધમ કર્યા વગર પોતાની બચત કે વારસામાં મળેલું ધન વાપરતી હોય ત્યારે કોઈ ડાહ્યો માણસ એને સલાહ આપે છે કે ભાઈ, કંઈક કામ કાજ કરી પૈસા …
અરવલ્લીની ગીરીમાળાની નજીકમાં પુરાતન બ્રહ્મક્ષેત્ર તરીકે વેદ સમયમાં ઓળખાતું અને શ્રી આદ્યશક્તિ અંબાજીના નિજ પ્રગટ સ્થાન તરીકે પરિચિત ખેડબ્રહ્મા નામનું નગર આવેલું છે. ગામની બિલકુલ મધ્યમાં શ્રી બ્રહ્માજીનું ખુબ …
રિઘ્ધિ સિઘ્ધિ મેળવવી હોય તો સખત સંઘર્ષ કરવો પડે. નસીબ બધાને કંઈ રાતોરાત યારી આપતું નથી. આ નિયમ માત્ર મનુષ્યને જ લાગુ પડે છે એવું નથી. દેવી દેવતાઓનાં મંદિરોએ …
રામેશ્વરમ્ જ્યોતિર્લિંગ ભગવાન શ્રીરામચંદ્રજી તથા મહાદેવ શિવજીની ઉભય મહિમાને જીવંત રાખતું દેશભરનું પ્રમુખ તીર્થ છે. સમુદ્ર તટે આવેલું રામેશ્વરતીર્થમ્. આજકાલતો સમુદ્ર સેતૂના રાજકારણથી તે વિશેષ ચર્ચામાં છે. પરંતુ આપણે …
રણું સંસ્થાન એ એક પવિત્ર રમણીય સ્થાન છે. વડોદરા જીલ્લાના પાદરા તાલુકાનું આ રણું ગામ વડોદરાથી આશરે ૨૮ કી.મી.ના અંતરે આવેલું છે. મા તુલજા ભવાનીના દર્શનની સાથે સાથે ભગવાન …
હિમાલયે તું કેદારમ્ સ્કંદપુરાણ અનુસાર ભગવાન શિવજી પાર્વતીજીને કહે છે, ‘આ કેદારનાથ સ્થાન એટલું જ પ્રાચીન છે જેટલો કે હું છું, મારા વડે જ આ સ્થાન પર સૃષ્ટિ રચના …
‘‘દૈવતા હૈ પર મંદિર નહીં, ઘર હૈ પર દ્વાર નહીં, ઔર વૃક્ષ હૈ પર છાયા નહીં.’’ વૈશાખ માસની અમાવાસ્યનાં દિને શનૈશ્વર જ્યંતિ ઉજવાઈ છે. સહૂ શ્રદ્ધાળુજન આ દિવસે શનિમહારાજને …
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશનથી લગભગ દરેક કિલોમીટર દૂર આવેલી વનરાજી વચ્ચે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. એમ કહેવાય છે કે વાસુકિ નાગની આ ભૂમિ છે. આ પ્રાચીન મંદિર …
ઉત્તર ગુજરાતની પવિત્ર ભોમકા અનેક તીર્થોની તીર્થભૂમિ છે. ગરવી ગુજરાતની ગૌરવવંતી ગાથાને વાચાઆપતું, હિંદુ-મુસ્લિમ ઐક્યની અમરવેલના પ્રતિક સમું પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનું દેલમાલગામ પ્રાચીનકાળથી જગપ્રસિદ્ધ છે. આ પવિત્ર ભોમકામાં …
ભગવાન શિવ ભર્તા, કર્તા અને હર્તાના રૂપમાં પૂજાય છે. ભારતીય સંસ્કૃતિમાં તેત્રીસ કોટી દેવોમાં સૌથી વધુ આરાધ્ય દેવોના દેવ મહાદેવ. ભગવાન શંકર માટે એમ કહેવાય છે કે ક્યાંક તેઓ …