Tag: લોકવાર્તા
મુસલમાની સત્તાકાળ માં આ દ્વિપકલ્પ કે તેને લગતો ભાગ ‘કાઠીયાવાડ’ કહેવાતો નહિ પણ તે ગુજરાતનો જ એક ભાગ ગણાતો, મુસલમાની હાકેમી પહેલાના વખત માં દ્વિપકલ્પ ને લગતો થોડો ભાગ …
‘ચારણ! કંઈક કમાવાનો ઉધમ કરો.’ મોરબીના હરદાસ ગઢવીને તેનાં પત્નીને કહ્યું. ‘શું ઉધમ કરું ?’ હરદાસે ભાર્યાને પૂછયું. ‘ચારણના દીકરા છો, કાવ્યરચનાઓ કરી ક્યાંક દેશપરદેશ જાઓ! અને બે પૈસા …
અગિયારસો વરસ પહેલાં દક્ષિણમાં ‘‘વાચસ્પતિ મિશ્રા’’ નામના મહાવિદ્વાન પુરુષ થઈ ગયા, જેમણે ષડ્શાસ્ત્રો આદિ ઘણાં પુસ્તકો પર ટીકા કરેલી, સંસ્કૃત જગતમાં સુવિખ્યાત છે. રાજસભામાં અગ્રગણ્ય હોઈ એક ઘડીની ફુરસદ …
સોલંકીયુગની આ એક ઘટના, દીવા જેવી ચોખ્ખી વાતનો અણસાર આપી જાય છે કે, ત્યારે સિદ્ધરાજે જો એક પિતાની અદાથી પ્રજાનું પાલન કર્યું હતું, તો પ્રજા સંતાન જેવા સ્નેહ-પૂર્વક એમની …
સૌરાષ્ટ્રની ભૂમિ જતિ-સતી વીર-વીરાંગના, અને કલાકાર, ચિત્ર-શિલ્પકારની અવતરણ ધરા. તેમાં ઝાલાવાડની ધરતી કોમળ અને કરાડ. આવળ, બાવળ, અને બોરડી અને કેસૂડાના જયજયકાર. ભારતની યોગિની શી ભાસે, ચોગરદમ સુગંધસાગરની લહેરખડી …
કાઠીને કે છે જગત, સૂરજના સંતાન; અશલ બીજ ગુણ એહના, દેગ તેગ ને દાન. -રાજકવિઃ શંકરદાનજી દેથા(લીંબડી) —————————- કાઠી ક્ષત્રિય સમાજ સૂર્ય ઉપાસક, ધર્મ અને પરંપરા માટે દ્રઢ તથા …
ધાંધલપુરથી આપા ગોદડ ખવડ પોતાના વીસ જેટલા ભાયાતો સાથે ઘોડે ચડ્યા. પેંગડે પગ દેતાં દેતાં આપાએ આંખ મૂકી: ‘આ જૂનાગઢના દીવાનનું આમંત્રણ આજ કાંક નવાજૂની કરશે ભા?’‘તમારો વહેમ છે …
દેશમાં દુકાળનાં ડાકલાં વાગ્યાં. કડૂહલો બોલાવતો છપ્પનિયો ખાબક્યો. ચારેય સીમાડા સળગાવતો માણસ અને પશુનો સોથ વાળતો છપ્પનિયો પાંચાળના પાદરે પૂગ્યો. ધરતી તરડાઈ ગઈ, ઊભાં ઝાડવાં સુકાણાં, પંખીઓના માળા પીંખાણા, …
તમે સાવ નિરાંતવા થઇને ગામના બજારના ઓટલે બેઠા હશો ત્યારે કોઇ સમજણો છોકરો તમારાં ઘણાં બધાં વર્ષોને ઓળંગી જઇને તમે સાવ નવરા છો અને નાનપણમાં છો એવી ગણતરી સાથે …
પ્રચંડ શક્તિએ મુશળધાર વરસેલો મેઘ, કોઇ દરિયાના બેટમાં એની થકાન ઉતારવા લાંબો થાય એમ બગસરાના ધણી દરબાર ભાયાવાળા, દરબારગઢના વચલે ઓરડે ઢોલિયા ઉપર લાંબા થઇને સૂતા છે. સવામણની તળાઇમાં …