Tag: લોકવાર્તા

ગાયોની વહારે ચડનાર રત્નાભાઈ ચાવડા

ગુજરાત ને ગામડે ગામડે દિ ઉગેને આથમે ત્યા સુધીમા કેટલાય ગામને પાદરે બુંબિયો કે બુગીંયા ઢોલની ઊપર દાંડીયો અને હાથની થપાટો રીડીબાંગ રીડીબાંગ….ધ્રુબાંગ ધ્રુબાંગ…વાગતી ન સંભાળાય એવો એક દિવસ …

પુંજા બાપા – ગામ: વિરપુર ઘારી ગીર

સોરઠ ધરા જગ જુની અને એમાંય જગ જુનો ગીરનાર ત્યાં ના હાવજડા હેઝળ પીરહે ત્યાંના નમણા ઇ નર ને નાર આજ મારે વાત કરવી છે એક શુરવિર યોદ્ધા ની …

ગાયોની વહારે ચડનાર ઘોઘાજી ચૌહાણ

ભારતમા વિભિન્ન જીલ્લાઓમા નાગદેવતાની પૂજા થતી જોવા મળે છે. એમા ગુજરાતમા અને સૌરાષ્ટ્રમા નાગપુજા ના કેટલાક જુના જાણીતા સ્થાનકો આવેલાં છે. ભુજંગ નાગ ભુજિયા ડુંગર પર એક હાજર વર્ષ …

રાતી દેવડીના જેઠીજી ઝાલા અને ઢોલી

આપણે જેઠીજી ઝાલા રાતી દેવડી અને ૧૯ વણઝારીઓ ની વાત આપડા ગ્રુપમાં કરી હતી પણ આ વાત ઢોલ વગાડનાર ઢોલી ની બાવડામાં બળ પુરનારાની ખાંભીની છે ઘટના વાર્તા એજ …

મરદ માનવી માલાજી મોરબીયા

સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંત અને શુરાની ભૂમિ કહેવાય છે આ ધરતી પર અનેક વિરપુરૂષો પાક્યા છે જેણે દેશ અને ધર્મ માટે પોતાના દેહના બલિદાન પણ આપ્યાં છે, શહદતોની વણઝાર …

ચોસઠ ખાંભીઓ

સૌરાષ્ટ્રમાં ગામેગામ ઘર પર જેટલા નળીયા નથી એથીયે વધારે પાળીયા પાદરમા પથરાણા છે ને એક એક પાળીયે ઇતિહાસ ની કથાઓ વેરાયેલી પડી છે. આવી લોકકથાઓ ઊપર અનેક વર્ષો ની …

જોગડો ઢોલી

આજે એક બહુ જાણીતી કથા કે જેને, ‘સૌરાષ્ટ્રની રસધાર‘ માં ઝવેરચંદ મેઘાણીએ ‘ચાંપરાજ વાળો‘ શીર્ષકથી વાર્તા આપી તેમાં આવતી જોગડા ઢોલીની વાત કહેવી છે. ઈ.સ.ની ચૌદમી સદીમાં જેતપુરમાં વાળા …

દાના દાદા રાઠોડ

સંવત ૧૯૩૫ થી૧૯૪૦ના અરસામા જામનગર પાસે આવેલ જુનાનાગ ના ગામે તંત્ર વિદ્યા મા બળવાન દાના દાદા રાઠોડ થઈ ગયેલ. તે વખતે જામનગર ની ગાદીએ જામ વિભાજી રાજ કરતા હતા. …

ગામને ખાતર

સૌરાષ્ટ્રની ધરતી સંતો અને સમર્પણ માટે સુખ્યાત છે, એમ વટ, વચન અને ટેક અર્થે ખેલાયેલાં બહારવટા માટે પણ જાણીતી છે. આ બહારવટાની સમાંતરે ફૂટી નીકળેલા લૂંટારું ધાડાઓએ કરેલી લૂંટફાટની …

શૂરવીર વેલાદાદા અને વાલાદાદા

આ પાળીયા વેલાદાદાના નામથી વેલાણી તથા વાલાદાદાના નામથી વાસાણી પરીવાર તરીકે પ્રખ્યાત થયો. એમ કેહવાય છે કે વેલાદાદાને એક બહેન હતા રગાઇ જેમના પુત્ર વેલાબાપા અને પુત્રી સતી માનબાઇ …
error: Content is protected !!