Tag: મંદિર

શ્રી બળિયાદેવનું મંદિર – પોર

વડોદરાથી દક્ષિણે ૨૦ કિ.મી.ના અંતરે હાઈવે નં.૮ પર વડોદરા -કરજણ વચ્ચે પોર આવેલું છે. દસ હજારની વસ્તી ધરાવતા પોરમાં શ્રી બળિયાદેવનું મંદિર છે. આપણા દેશમાં ઠેરઠેર શિવાલયો, કૃષ્ણ કે …

ગોરના કુવાવાળી મા ચેહરનું દિવ્યધામ

કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતભરમાં મંદિરો તો પારાવાર છે ને સૌનો અજબ મહિમા પણ છે પરંતુ જ્યાં લાખો ભાવિકજનો પોતાની શ્રદ્ધાનાં ફૂલ ચઢાવતાં હોય એવાં શીધ્ર ફલ આપનારાં તીર્થો કે …

શ્રી ઝંડ હનુમાન મંદિર- જાંબુઘોડા અભયારણ્ય

ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો અભ્યાસ કરવા આવતા વિદેશી વિદ્વાનો વડ, પીપળો, ખીજડો (શમી), તુલસી જેવી વૃક્ષપૂજા, ગાય, અશ્વ, મગર, વાઘ, હાથીના માથાવાળા ગણેશ અને મંકી ગોડ-વાનર જેવી પશુપ્રાણીઓની પૂજા …

ખજુરાહો – ભારતનું ભવ્યાતિભવ્ય મંદિર સંકુલ

અત્યાર સુધી દરેકનાં મનમાં એવો ખ્યાલ હશે કે ભારતના નગરો કે કિલ્લાઓ જ ભવ્ય હોય છે. પણ એ ખ્યાલ મનમાંથી કાઢી નાંખજો કારણકે ભારતમાં જો ભવ્ય શબ્દ વપરાતો હોય …

શ્રી મીનાક્ષી માતા મંદિર – મદુરાઈ – તામિલનાડુ

ભારત સમૃદ્ધ છે એનાં મંદિરોની સંરચના અને એનાં શિલ્પસ્થાપત્યોને કારણે. કદાચ આનેજ લીધે અનેક માન્યતાઓથી ભરપુર છે એ !!! લોકોની શ્રધ્ધાજ મંદિરનાં મહાત્મ્ય અને એના મહત્વને વધારનારી હોય છે. …

શ્રી અંબિકા માતા મંદિર – જગત, રાજસ્થાન 

ભારતીય પરંપરામાં મંદિરોનું સ્થાન આગવું છે ……. વિશિષ્ટ છે. વિશિષ્ટ એની કોતરણી અને કારીગરીને કારણે બન્યું છે. આમેય રાજસ્થાનની શિલ્પ-સ્થાપત્યકલા જગમશહૂર છે અને સાથે સાથે દેશનાં જ નહીં પણ …

શ્રી કાલ ભૈરવ મંદિર- ઉજ્જૈન

ભારતમાં અને એમાં પણ ગુજરાતમાં કાલ ભૈરવનું મહત્વ બહુજ વધારે છે અને એની માનતા પણ વધારે છે. કાલ ભૈરવનું આ ઉજ્જૈન સ્થિત મંદિર બહુજ પુરાણું છે અને એ જોવાં …

શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર – ગુજરાત

पर्ल्यां वैद्यनाधञ्च ढाकिन्यां भीम शङ्करम् । सेतुबन्धेतु रामेशं नागेशं दारुकावने ॥ ગુજરાત એ ખરેખર એક ધાર્મિક રાજ્ય છે. ઘણી શક્તિ પીઠો અને ઘણાં સ્થાનકો અને બે જયોતિર્લિંગો આવેલાં છે. …

ભોજેશ્વર શિવ મંદિર – દુનિયાનું સૌથી મોટું એક જ પથ્થરમાંથી બનેલું શિવલિંગ  

ભોજપુર મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી ૩૨ કિલોમીટર દૂર સ્થિત છે.. ભોજપુરને સાંકળતી પહાડી પર એક વિશાળ અધૂરું શિવમંદિર છે !!! આ ભોજપુર શિવ મંદિર અથવા ભોજેશ્વર મંદિરનાં નામે પ્રસિદ્ધ …

મધ્યગિરનું તીર્થસ્થળ બાણેજ અને બાણગંગેશ્વર મહાદેવ

પ્રકૃતિને સોળે કળાએ ખીલીને નાચી ઊઠવાનું મન થયું અને એણે બાણેજથી તુલસીશ્યામના પટ્ટામાં જન્મ લીઘો. સૌરાષ્ટ્રમાં ગિરની પ્રાકૃતિક ગિરિમાળાઓની વચ્ચે-બરાબર મઘ્ય ગિરમાં જાણીતું યાત્રા ઘામ બાણેજ આવ્યું છે. સૌરાષ્ટ્રનો …
error: Content is protected !!